A GRAND GLOBAL SUMMIT AND EXHIBITION ON COW-BASED INDUSTRIES, “GAU TECH 2026”, WILL BE ORGANIZED FROM 20 MARCH TO 23 MARCH, 2026 IN PUNE.

The grand curtain-raiser programme for “Gau Tech 2026” was held in the august pres-ence of Padma Bhushan awardee and founder of Supercomputer Dr. Vijay Bhatkar, Jagadguru Krupankit Dr. Chetananand Maharaj Punekarji,Chairman of Maharashtra Gauseva Commission Shri Shekharji Mundada, and former Vice-Chancellor of Kamdhenu and Anand University Prof. M. C. Varshney, who guided With the sacred […]

4 ફેબ્રુઆરી, “વિશ્વ કેન્સર દિવસ”

‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં. શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર વિશ્વભરમાં “વિશ્વ કેન્સર દિવસ” (World Cancer Day) દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. કેન્સરને અટકાવવા અને તેના વિશે જાગૃતિ લાવવાનાં ઉદ્દેશ્યથી વર્ષ 1933માં “વિશ્વ કેન્સર દિવસ”ની ઉજવણી શરૂ થઈ હતી. સૌપ્રથમ “વિશ્વ કેન્સર દિવસ” વર્ષ 1933માં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (યુઆઈસીસી) દ્વારા સ્વિટ્ઝર્લેન્ડનાં જિનીવા ખાતે […]

गौ-आधारित उद्योगों के लिए “गौ टेक 2026” गौ-आधारित वैश्विक शिखर सम्मेलन एवं प्रदर्शनी का भव्य आयोजन 20 मार्च से 23 मार्च, 2026 तक पुणे में किया जाएगा।

प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी के “आत्मनिर्भर भारत”, “मेक इन इंडिया”, “स्टार्टअप इंडिया” और “वोकल फॉर लोकल” के विज़न को साकार करेगा “गौ टेक 2026”। “गौ टेक–2026” के भव्य कर्टन रेज़र कार्यक्रम में पद्मभूषण, सुपर कंप्यूटर के संस्थापक डॉ. विजय भाटकर, जगतगुरु कृपांकित डॉ. चेतनानंद महाराज (पुणेकरजी), महाराष्ट्र गौसेवा आयोग के अध्यक्ष शेखरजी मुंदडाजी, तथा कामधेनु […]

ગૌ આધારિત ઉદ્યોગો માટે “ગૌ ટેક 2026” ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન અને પ્રદર્શનનું તા.20 માર્ચ થી 23 માર્ચ, 2026 સુધી પુના ખાતે ભવ્ય આયોજન.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત” અને “મેક ઇન ઈન્ડિયા”, “સ્ટાર્ટ અપ ઈન્ડિયા” અને “વોકલ ફોર લોકલ”, વિઝનને સાર્થક કરશે “ગૌ ટેક 2026”. “ગૌ ટેક–2026” માટે ભવ્ય કર્ટન રેઇઝર કાર્યક્રમમાં પદ્મભૂષણ સુપર કોમ્પ્યુટરના સ્થાપક – ડો. વિજય ભાટકર, જગતગુરુ કૃપાંકિત ડો.ચેતનાનંદ મહારાજ પુણેકરજી, મહારાષ્ટ્ર ગૌસેવા આયોગના અધ્યક્ષ શેખરજી મુંદડાજી, કામધેનુ અને આણંદ યુનિવર્સીટીના પૂર્વ વાઇસ […]

જળસંચયના ભગીરથ કાર્યો અંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પ્રેરણારૂપ ઉદાહરણ

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીરગંગાના જળસંચયના કાર્યોની કરી પ્રશંસા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત રવિવારે સાંજે 5 વાગ્યે રાજકોટ સ્થિત ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી જળસંચયની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી ટ્રસ્ટના સેવાકીય કાર્યોની મુક્તકંઠે […]

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સન્માન કરવામાં આવ્યું

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન છેલ્લા 22 વર્ષથી નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર, એમ્બ્યુલન્સ સેવા, રેસ્ક્યુ કામગીરી અને જનજાગૃતિના ક્ષેત્રે અવિરત સેવા આપી રહી છે. આ સન્માન સમારોહ રાજકોટની ભાભા હોટેલ ખાતે યોજાયો હતો. ભારત સરકાર દ્વારા જીવદયાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત તથા નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારત દેશની સૌથી મોટી સંસ્થા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન, રાજકોટ […]

લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે છેલ્લા 25 વર્ષથી ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ચલાવનારા મનુભાઈ મીરાણીનો તા.03, ફેબ્રુઆરી, મગંળવારે 85 મો જન્મદિન

સમગ્ર વિશ્વમાંથી અત્યાર સુધીમાં હજારો લગ્નોત્સુક યુવકયુવતીઓ લાભ લીધો શ્રી રાજકોટ લોહાણા મહાજનના સહકારથી દર રવીવારે અલગ—અલગ કેટગરીના રઘુવંશી યુવક-યુવતીઓ માટે શ્રી લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક,આદર્શ હોલ, રાજકોટ ખાતે ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ચાલે છે. લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે છેલ્લા 25 વર્ષથી શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ચલાવનારા મનુભાઈ મીરાણીનો […]

ઈંડુ શાકાહારી કે માંસાહારી?

હાલમાં પણ સમાજનો થોડો વર્ગ માને છે કે ઈંડા એ શાકાહારી ખોરાક છે. આવા લોકોને અમુક વર્ગ દ્વારા એવો પાઠ ભણાવી દેવામાં આવ્યો છે કે ઈંડા શાકાહારી છે જો કે આ વાત બિલકુલ ખોટી છે. જો ઈંડુ શાકાહારી છે તો કઈ રીતે ? એ સમજાવવા માટે એવું કહેવામાં આવે છે કે ઈંડુ એ એક કોષ(સેલ)થી […]

બગસરાના જુના ઝાંઝરીયા ગામે જળસંચયનો ઉદય:પ.પુ વિવેકસ્વરૂપ સ્વામીજીના વરદ હસ્તે ચેકડેમનું ખાતમુહૂર્ત

સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના જુના ઝાંઝરીયા ગામે ગ્રામ્ય સમૃદ્ધિ અને જળ સુરક્ષાના સંકલ્પ સાથે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. ગામમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પૂજ્ય વિવેકસ્વરૂપ સ્વામીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનો મોટી […]

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા તા.01 ફેબ્રુઆરી રવિવારના રોજ કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સન્માન

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન છેલ્લા 22 વર્ષથી નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર, એમ્બ્યુલન્સ સેવા, રેસ્ક્યુ કામગીરી અને જનજાગૃતિના ક્ષેત્રે અવિરત સેવા આપી રહી છે. આ સન્માન સમારોહ તારીખ 01 ફેબ્રુઆરી રવિવાર, 2026 ના રોજ સાંજે 6:30 વાગ્યે રાજકોટની ભાભા હોટેલ, ત્રિકોણબાગ પાસે યોજાશે. ભારત સરકાર દ્વારા જીવદયાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત તથા નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારત […]