બગસરાના જુના ઝાંઝરીયા ગામે જળસંચયનો ઉદય:પ.પુ વિવેકસ્વરૂપ સ્વામીજીના વરદ હસ્તે ચેકડેમનું ખાતમુહૂર્ત
સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના જુના ઝાંઝરીયા ગામે ગ્રામ્ય સમૃદ્ધિ અને જળ સુરક્ષાના સંકલ્પ સાથે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. ગામમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પૂજ્ય વિવેકસ્વરૂપ સ્વામીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનો મોટી […]


































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































