દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ભાસ્કરભાઈ પારેખ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન

દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, રેલ્વે પાસ નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને […]

27 માર્ચ, “વિશ્વ રંગભૂમિ દિવસ”

સમગ્ર વિશ્વમાં 27 માર્ચનો દિવસ “વિશ્વ રંગભૂમિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીનો પ્રારંભ વર્ષ 1961માં “આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન” દ્વારા કરવામાં આવ્યો હતો. રંગભૂમિનાં મૂળ વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. જે સૃષ્ટિ ઈશ્વરે રચી છે અને એમાં માણસ, અન્ય જીવો અને પ્રકૃતિ શ્વસે છે એનો સર્જનહાર ઈશ્વર આ રંગભૂમિનો સૂત્રધાર છે.  આપણે બધા તો રંગમંચની કટપૂતળીઓ […]

आठवीं अजायबी: वनवासी राम — पर्यावरण के प्रथम ब्रांड एंबेसडर

श्रीराम का 14 वर्षों का वनवास केवल संघर्ष की कथा नहीं, बल्कि प्रकृति और संस्कृति के अद्भुत मिलन का एक प्रेरणादायक अध्याय था। आज के ग्लोबल वॉर्मिंग के युग में उन्हें विश्व के पहले “इको-वारियर” के रूप में भी देखा जा सकता है। वनवास के दौरान उन्होंने माता सीता और लक्ष्मण को प्रकृति, वनस्पतियों और […]

राजकोट जिले के चांदली गांव में गिरगंगा परिवार ट्रस्ट द्वारा जल संरक्षण के लिए ग्राम सभा का आयोजन किया गया।

राजकोट जिले के लोधिका तालुका के चांदली गांव में गिरगंगा परिवार ट्रस्ट द्वारा वर्षा जल के उचित संरक्षण हेतु ग्राम सभा का आयोजन किया गया।गिरगंगा परिवार ट्रस्ट के अध्यक्ष श्री दिलीपभाई सखिया ने बताया कि गांव के लोगों को चेकडैम के माध्यम से वर्षा जल को कैसे बचाया जाए, इसकी जानकारी दी गई। उन्होंने वर्षा […]

રાજકોટ જીલ્લાનું ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના જતન માટે ગ્રામ સભાનું આયોજન.

રાજકોટ જીલ્લાનું લોધિકા તાલુકાનું ચાંદલી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું મહત્વ, તેનો સંગ્રહ અને જમીનના સ્તરને ઊંચા લાવવા માટે ચેકડેમ કેવી […]

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ,એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે,પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાંમાળા—પીવાનાં પાણીના કુંડા ‘રામપાતર’અને ગાયો, નાના પશુઓની પાણી પીવાની કુંડીનું બારે મહિના નિઃશુલ્કવિતરણ.

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી , રામપાતરનું છેલ્લા 10 વર્ષથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. ગૌમાતા,નાના પશુઓ, પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન તથા અર્હમ યુવા […]

રામનવમીનાં પવિત્ર દિવસે, તા. 26, માર્ચ, ગુરુવારના રોજ સવારે 09-00 કલાકેથી  કિશાન ગૌશાળા દ્વારા ગૌ પૂજનનો  કાર્યક્રમ યોજાશે.

જકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા. રામનવમીનાં પાવન પર્વ નિમીતે રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલ કિશાન ગૌશાળામાં તા. 26/03/2026 ને ગુરુવારના રોજ સવારે 09-00 થી બપોરે 01-00 વાગ્યા સુધી ગૌ પૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવશે. સાથમાં જ ભજન, કિર્તન તથા રામ આરાધના કરાશે. […]

બ્રહ્માંડ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ ડેનીસ આડેસરાનો તા.25, માર્ચ, બુધવારના રોજ 44 મો જન્મદિન

રાજકોટના જાહેર જીવનન અગ્રણી, બ્રહ્માંડ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ, અન્નપૂર્ણા ગ્રુપના સ્થાપક ડેનીસ આડેસરાનો તા.25, માર્ચ, બુધવારના રોજ 44 મો જન્મદિન છે. બાલ્યાવસ્થાથી જ ચુસ્ત ભારતીય વિચારધારા ધરાવનાર ડેનીસ હરેશભાઈ આડેસરા વ્યવસાયે અભિષેક જવેલર્સ, શ્રીયા રીઆલ્ટીના નામે બીઝનેસ કરતા ડેનીસભાઈ ખુબ દયાળુ અને મળતાવડા સ્વભાવના છે. ડેનીસભાઈની સામાજીક કાર્યો અને ઉપલબ્ધી જોઈએ તો સને-૨૦૧૪ માં પરિવહન મંત્રીશ્રી […]

ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ ની ગ્રાન્ટ માંથી વોર્ડ નંબર 3 માં રિચાર્જ બોર કરીને “જલ હે તો જીવન હે” ના સૂત્ર ને સાર્થક કરવા વેગવંતુ બનાવ્યું.

વિધાનસભા ,69 રાજકોટ પશ્ચિમના મતવિસ્તારમાં વોર્ડ નં-3 માં જુલેલાલનગર -૮, પોપટપરા નાલા પાસે પાણીની જરૂરિયાત ધ્યાને લઈ અને જળસંચયની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હેઠળ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહની જળસંચય માટેની ખાસ ગ્રાન્ટ હેઠળ મતવિસ્તારના જુદા જુદા વિસ્તારો અને સોસાયટીઓમાં કેચ ધ રેઇન હેઠળ બોર રિચાર્જ તથા બોર કરાશે. જળસંચય માટે 1,11,111 સ્ટ્રકચરો તૈયાર કરવાના કાર્ય માટે સંકલ્પિત […]

વૃક્ષ એટલે ઓકિસજનનું નિ:શુલ્ક કારખાનું

આજે દેશ જ્યારે ગ્લોબલ વોમીંગની પરિસ્થતિમાંથી પસાર થઈ રહ્યો છીએ ત્યારે એકાએક સૌને કુદરતની કિંમત સમજાઈ રહી છે. અત્યાર સુધી બિલ્ડીંગ કે ફેકટરીઓ બનાવવા માટે જે હાથો વારંવાર વૃક્ષો કાપવા માટે ઉઠતા હતા એ જ હાથો હવે વૃક્ષો વાવવા નીકળી પડ્યા છે. બીજી લહેર બાદ ઓક્સિજનની સખત તંગી પડતાં આજે દરેક વ્યક્તિને વૃક્ષોનું મહત્વ સમજાયું […]