પૌત્રના જન્મોત્સવની અનોખી ઉજવણી: બાલધા પરિવારે ‘ઝબલા’ની રકમ જળસંચયના કાર્ય માટે અર્પણ કરી
પીજીવીસીએલના નિવૃત્ત એન્જિનિયર ગોપાલભાઈ બાલધાના પરિવારે શુકન પેટે મળેલી ₹40,000ની રકમ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને એનાયત કરી સામાન્ય રીતે પરિવારમાં પારણું બંધાય ત્યારે ખુશીના માહોલમાં ભેટ-સોગાદો અને રોકડ રકમની આપ-લે થતી હોય છે, પરંતુ રાજકોટના એક જાગૃત પરિવારે આ પ્રસંગને સામાજિક સેવાનો યજ્ઞ બનાવી દીધો છે. પીજીવીસીએલના નિવૃત્ત એન્જિનિયર અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર એવા શ્રી ગોપાલભાઈ […]


















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































