શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા તા.01 ફેબ્રુઆરી રવિવારના રોજ કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સન્માન

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન છેલ્લા 22 વર્ષથી નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર, એમ્બ્યુલન્સ સેવા, રેસ્ક્યુ કામગીરી અને જનજાગૃતિના ક્ષેત્રે અવિરત સેવા આપી રહી છે. આ સન્માન સમારોહ તારીખ 01 ફેબ્રુઆરી રવિવાર, 2026 ના રોજ સાંજે 6:30 વાગ્યે રાજકોટની ભાભા હોટેલ, ત્રિકોણબાગ પાસે યોજાશે. ભારત સરકાર દ્વારા જીવદયાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત તથા નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારત […]

જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા નવા ઝાંઝરીયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા સંપન્ન

વરસાદી પાણીના સંગ્રહ અને ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે બગસરાના નવા ઝાંઝરીયા ગામે ગ્રામજનોને અપાયું માર્ગદર્શનઅમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા ઝાંઝરીયા ગામમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સભાનો મુખ્ય હેતુ વરસાદી પાણીનું યોગ્ય જતન કરી ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો હતો.ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ આ ગ્રામસભામાં ગ્રામજનોને […]

“ગાંધી નિર્વાણ દિવસ” નિમીતે કવિતા

દૂબળો,પોતડીયો ગાંધી ક્યારેય વીક નહીં પારકા ખભ્ભે ક્યારેય પણ બંદુક નહીંસત્ય કહેવામાં કદી કોઈનીય બીક નહીં પોતે સ્વયં જ બની જાઓ ને પરિવર્તનઆચરણ જેવી તો કોઈ પણ કિક નહીં ગાંધીથી એટલું તો શીખીએ આપણે સૌઠીક નથી તેને તરત જ કહો, ઠીક નહીં ગાંધી એટલે વ્યક્તિ જ નહીં પણ વિચારઅહીંસા જેવી કોઈ હિંસા સામે ટ્રીક નહીં […]

રોગ અનુસાર દેસી ગાયના ઘીનો ઉપયોગ

ગાયના ઘીના ઉપયોગથી માઈગ્રેન અને સોરાઇસીસ જેવી બીમારીને નિયંત્રિત કરી શકાય છે. દેશી ગાયના ઘીના વિવિધ ઉપયોગ પ્રાચીન સમયથી દર્શાવવામાં આવ્યા છે. જ્યાં કદાચ એલોપેથી દવાનો ઉપયોગ પણ નિષ્ફળ નીવડે ત્યાં દેશી ગાયનું ઘી અવશ્ય કામ કરે છે અને રોગનું ચોક્કસ નિદાન કરે છે. ગાયનું ઘી નાકમાં નાખવાથી ગાંડપણ દૂર થાય છે તેમેજ કોઈપણ પ્રકારની […]

જળ એ જ જીવન: ડી એલ વાલ્વ કંપનીના માલિક ભરતભાઈ ટીલવા અને શ્રમિકોનો જળસંચય યજ્ઞ‘ટીપે ટીપે સરોવર ભરાશે’

કર્મચારીઓના સ્વેચ્છિક દાનમાં માલિક પણ સમાન હિસ્સો ઉમેરી ગીરગંગા પરિવાર ટ્રસ્ટને આપશે સહયોગ: સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ વર્તમાન સમયમાં જ્યારે પાણીની એક-એક બુંદ કિંમતી બની રહી છે, ત્યારે ડી એલ વાલ્વ કંપનીના કર્મચારીઓ અને માલિકે સાથે મળીને સમાજ સેવા અને જળસંચયનો એક નવો પથ કંડાર્યો છે. તાજેતરમાં કંપનીના પ્રાંગણમાં આયોજિત એક વિશેષ બેઠકમાં કંપનીના માલિક […]

ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ સેવા થી આત્મનિર્ભર ભારત સુધી” પર પ્રેરણાદાયક વિશેષ સંવાદનું સફળ આયોજન

રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તથા GCCI ના ફાઉન્ડર ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ સેવા થી આત્મનિર્ભર ભારત સુધી” વિષય પર રાષ્ટ્રીય ગૌસેવા સંઘ (RGSS) ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી તથા ગ્લોબલ કોન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) મધ્ય પ્રદેશ […]

યુનિવર્સલ સ્કૂલમાં પ્રજાસત્તાક દિન મહોત્સવ એટલે વ્યક્તિત્વ વિકાસ દ્વારા વિકસીત ભારતનો સંકલ્પ કરવાનો પવિત્ર અવસર : ડો.વલ્લભભાઈ કથીરિયા

રાજકોટ મધ્યે માયાણી ચોક સ્થિત યુનિવર્સલ સ્કૂલ કેમ્પસમાં ભારત વર્ષના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ગૌરવસભર, શિસ્તબદ્ધ અને રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત રીતે કરવામાં આવી. આ અવસરે ભારત સરકારના પૂર્વ મંત્રી તથા પ્રખર રાષ્ટ્રસેવક ડૉ. વલ્લભભાઈ કથીરિયાના કરકમળે ધ્વજવંદન કરવામાં આવ્યું. સલામી બાદ જન – ગણ – મન રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું, સમગ્ર રાષ્ટ્રીય ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ, […]

ભારત મંડપમમાં પૂજ્ય મોરારી બાપૂની ઐતિહાસિક રામકથાનું સમાપન

નવ દિવસીય રામકથામાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ શાંતિ મિશનના ઉદ્દેશ્ય સાથે ભારત મંડપમ ખાતે આયોજિત પૂજ્ય મોરારી બાપૂની નવદિવસીય રામકથાનું ગૌરવસભર સમાપન થયું. કથાના અંતિમ દિવસે ભારતના 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના પત્ની સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સમગ્ર આયોજનને રાષ્ટ્રીય ચેતનાને જાગૃત કરનાર આધ્યાત્મિક પ્રયત્ન તરીકે વર્ણવ્યું.આ અવસર […]

વીરદાદા જશરાજની પુણ્યતિથિ: ગૌભકિતની અનુપમ કથા

ભારત દેશમાં ગૌ માતા માટે પ્રાણ ન્યોછાવર કરનારા અનેક વિરલાઓને વંદન. તા. રરમી જાન્યુઆરી દાદા જશરાજનો મહાપ્રયાણ દિન છે. પ્રચંડ પ્રભાવિક વીર યોદ્ધા મહા માનવ દાદા જશરાજે તા. રર-૦૧-૧૦૫૮ રોજ ગૌરક્ષા કાજે શહીદી વહોરી, તે દિવસને લોહાણા (લોહરાણા) સમાજ દ્વારા આર્શીવાદ માટેના ખાસ દિવસ અને સમુહ પ્રસાદ-ભોજન તરીકે ઉજવવામાં આવે છે, જેમાં તમામ જ્ઞાતિ-જાતિના લોકો […]

*“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અંતર્ગત રાજકોટમાં મેદસ્વિતામુક્તિ કેમ્પ-૩ યોજાશે*

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “મેદસ્વિતા મુક્તિ કેમ્પ – ૩”નું આયોજન રામપાર્ક ગાર્ડન, હરિ ધવા રોડ, રાજકોટ ખાતે કરાયું છે. કેમ્પમાં જોડાવા ઇચ્છુકો https://medasvitacamp.gsyb.in/ લિંક પર ક્લિક કરીને નોંધણી કરાવી શકે છે.વર્તમાન સમયમાં મેદસ્વિતા વૈશ્વિક આરોગ્ય સમસ્યા બની છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે બાળકો સહિત વયસ્કોમાં પણ મેદસ્વિતા ઝડપથી વધી […]