નવા વાધણીયામાં જળસંચયનો હુંકાર ગીરગંગા દ્વારા જળસંચય જાગૃતિ બેઠક સંપન્ન
ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રોકીને જળસ્તર ઉંચા લાવવા દિલીપભાઈ સખીયાનું પ્રેરક આહવાનઅમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા વાધણીયા ગામે જળસંચયના ઉમદા હેતુ સાથે તાજેતરમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય જળસંચય જાગૃતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગ્રામજનોને જળશક્તિનું મહત્વ સમજાવવા અને આગામી સમયમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાયાની ચર્ચાઓ કરવામાં […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































