દલાઈ લામા, જૈન આચાર્ય લોકેશજી, મલાલા યુસફઝાઈને ‘અંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર’થી લંડનમાં સન્માનિત કરવામાં આવશે
લંડનમાં “પરમાણુ નિસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેનું આંતરરાષ્ટ્રીય માર્ચ” નું 9 ઓગસ્ટે આયોજન યુદ્ધ, હિંસા અને પરમાણુ ખતરા સામે સંઘર્ષ કરી રહેલા વિશ્વ જનમાનસને શાંતિ અને સદભાવનાનો સંદેશ તથા શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો બદલ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય દલાઈ લામાજી, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજી તથા નોબેલ પુરસ્કાર વિજેતા […]
 

































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































 
        
 
         
        