पुरुलिया की गृहिणी ने घर से शुरू किया मुफ्त स्कूल, 45 बच्चों को दे रही नई दिशा

पश्चिम बंगाल के पुरुलिया जिले के दूरदराज आयोध्या पहाड़ियों में रहने वाली आदिवासी गृहिणी मालती मुर्मू ने शिक्षा के क्षेत्र में एक प्रेरणादायक पहल की है। कोविड-19 लॉकडाउन के दौरान जब स्कूल बंद हो गए और ऑनलाइन शिक्षा गांवों तक नहीं पहुंच सकी, तब उन्होंने अपने घर को ही बच्चों के लिए कक्षा बना दिया। […]

બાબરા તાલુકામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ

ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાના સહયોગ અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા ના માર્ગદર્શન હેઠળ ચેકડેમો ઊંડા ઉતારવાની કામગીરી શરૂ અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં પાણીના તળ ઊંચા લાવવા અને ખેડૂતોની સમૃદ્ધિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અભિયાનનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વિશેષ સહયોગ અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા ના માર્ગદર્શન હેઠળ […]

“Adopt, Don’t Shop” का ट्रेंडक्यों भारतीय परिवार अपना रहे हैं इंडी डॉग्स ?

भारत में अब ज्यादा परिवार महंगे ब्रीड डॉग्स खरीदने की बजाय इंडी (देसी) डॉग्स को अपनाने की ओर बढ़ रहे हैं।Worldwide Veterinary Service जैसे विशेषज्ञों के अनुसार, यह बदलाव न सिर्फ जानवरों की जिंदगी बचा रहा है बल्कि आवारा पशुओं की संख्या कम करने में भी मदद कर रहा है।भारत में लगभग 6.2 करोड़ आवारा […]

GCCI द्वारा आयोजित “गौकुलम” विशेष संवाद श्रृंखला में “गौ आधारित भविष्य: अनुसंधान, चेतना और विकास की नई दिशा” विषय पर विशेष संवाद

दिनांक 11-04-2026, शनिवार शाम 07:00 बजे डॉ. महेश लोहार के साथ संवाद “गौ कुलम” विशेष संवाद श्रृंखला गौ सेवा, गौ आधारित अर्थव्यवस्था और भारतीय मूल्यों के पुनर्जागरण की दिशा में एक महत्वपूर्ण पहल है, जो समाज में सकारात्मक परिवर्तन और आत्मनिर्भर भारत के निर्माण को गति प्रदान करेगी। राष्ट्रीय कामधेनु आयोग के पूर्व अध्यक्ष एवं […]

13 अप्रैल को जलियांवाला बाग हत्याकांड दिवस की स्मृति में – भारत के शहीदों को श्रद्धांजलि

जलियांवाला बाग हत्याकांड भारत की आज़ादी की लड़ाई की अत्यंत करुण और दुखद घटना है, क्योंकि इसमें बड़ी संख्या में निर्दोष लोगों की जान गई थी। यह हत्याकांड 13 अप्रैल 1919 को पंजाब के अमृतसर में हुआ था। रॉलेट एक्ट के विरोध में एकत्रित हुए अहिंसक प्रदर्शनकारियों पर जनरल रेजिनाल्ड डायर ने गोली चलाने का […]

13 એપ્રિલે જલિયાનવાલા બાગ હત્યાકાંડ દિવસની યાદમાં – ભારતના શહિદોને શ્રદ્ધાંજલિ

જલિયાંવાલા બાગ હત્યાકાંડ એ ભારતની આઝાદીની લડાઇની અત્યંત કરુણ અને દુઃખદ ઘટના છે, કારણ કે તેમાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકો માર્યા ગયા હતા. જલિયાંવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ, 1919ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો. અચાનક થયેલા આ […]

ભગવાન મહાવીરજીના સિદ્ધાંતો દ્વારા અનેક વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ શક્ય – જૈન આચાર્ય લોકેશજી

જૈન જીવનશૈલી અપનાવવાથી અનેક બીમારીઓનો ઉકેલ શક્ય – ડૉ. ડી.સી. જૈન ભગવાન મહાવીરજીની શિક્ષામાં આધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય – પ્રિન્સિપાલ ડૉ. ગીતિકા ખન્ના અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ, સફદરજંગ હોસ્પિટલ દ્વારા આયોજિત ભગવાન મહાવીરજીની જયંતિ સમારોહને સંબોધન કર્યું. એક દિવસીય મહોત્સવની શરૂઆત ભગવાન મહાવીરની પ્રતિમાને […]

GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર વિશેષ સંવાદ

તા. ૧૧-૦૪-૨૦૨૬, શનિવાર સાંજે ૦૭:૦૦ વાગ્યે ડો.મહેશ લોહાર સાથે સંવાદ ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા […]

राजकोट में सदभावना वृद्धाश्रम के लिए अनंत सेवा

अनंत अंबानी के जन्मदिन के अवसर पर सदभावना वृद्धाश्रम को ₹51 लाख का योगदान, अनंत सत्संग हॉल का निर्माण किया जाएगा समाजसेवा और मानवता के क्षेत्र में एक प्रेरणादायक पहल के रूप में, 9 अप्रैल 2026 को श्री अनंतभाई अंबानी के 31वें जन्मदिन के अवसर पर सदभावना वृद्धाश्रम, राजकोट में “अनंत सेवा” के रूप में […]

અનંત અંબાણીના જન્મદિન નિમિતે સદભાવના વૃદ્ધાશ્રમને ₹51 લાખનું યોગદાન, અનંત સત્સંગ હોલનું નિર્માણ કરાશે

રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ માટે અનંત સેવા સમાજસેવા અને માનવતાના ક્ષેત્રમાં એક પ્રેરણાદાયક પહેલ રૂપે, 9 એપ્રિલ 2026ના રોજ શ્રી અનંતભાઈ અંબાણીના 31મા જન્મદિન નિમિત્તે સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ ખાતે “અનંત સેવા” તરીકે વિશેષ યોગદાન આપવામાં આવ્યું છે. આ અવસર પર રાજકોટના જામનગર રોડ ખાતે આવેલ વિશ્વના સૌથી મોટા “વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરિસર” સદભાવના વૃદ્ધાશ્રમમાં “અનંત સત્સંગ” […]