વિશ્વ શાંતિ માટે કાંદિવલી પૂર્વમાં શ્રી નમસ્કાર મહામંત્રના અખંડ જાપ
સમગ્ર વિશ્વમાં ઉદભવેલી પરિસ્થિતિથી ચિંતિત થઈને વિશ્વ યુદ્ધને રોકવા માટે જૈન સંઘના આચાર્ય ભગવંતો આદિ ચિંતિત હોય છે અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરતાં હોય છે તે અંતર્ગત કાંદિવલી પૂર્વમાં શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, અશોક નગર, દામોદરવાડીની સામે, કાંદિવલી (પૂર્વ)માં નવ દિવસ માટે શ્રી નમસ્કાર મહામંત્રના અખંડ ભાષ્ય જાપની શરૂઆત થઈ છે.પ. […]












































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































