16 अप्रैल, प्रसिद्ध हास्य कलाकार, फिल्म निर्देशक, अभिनेता, कंपोज़र और संगीतकार चार्ली चैप्लिन का जन्मदिन

आयुर्वेद, नेचुरोपैथी, होम्योपैथी, एलोपैथी के साथ लाफ्टर थेरेपी भी अपनाएं। सर चार्ल्स स्पेंसर चैप्लिन का जन्म 16 अप्रैल, 1889 को इंग्लैंड की राजधानी लंदन के वॉलवर्थ स्थित ईस्ट स्ट्रीट में हुआ था वे एक अंग्रेजी हास्य कलाकार और फिल्म निर्देशक थे। चैप्लिन अमेरिकी सिनेमा के क्लासिकल हॉलीवुड युग के आरंभ और मध्य काल के प्रसिद्ध […]

GCCI द्वारा आयोजित “गौकुलम” विशेष संवाद श्रृंखला में “गांव से ग्लोबल: गौ आधारित स्टार्टअप की कहानी” विषय पर विशेष संवाद आयोजित किया गया।दिनांक 15-04-2026, बुधवार शाम 7:00 बजे नमो वरदान के संस्थापक लालजीभाई पानसुरिया के साथ संवाद

गौ कुलम विशेष संवाद श्रृंखला गौ सेवा, गौ आधारित अर्थव्यवस्था और भारतीय मूल्यों के पुनर्जागरण की दिशा में एक महत्वपूर्ण पहल है, जो समाज में सकारात्मक परिवर्तन और आत्मनिर्भर भारत के निर्माण को गति देगी। राष्ट्रीय कामधेनु आयोग के पूर्व अध्यक्ष और GCCI के फाउंडर चेयरमैन डॉ. वल्लभभाई कथीरिया के मार्गदर्शन में GCCI द्वारा गौ […]

16 એપ્રિલ, વિખ્યાત હાસ્ય કલાકાર, ફિલ્મ દિગ્દર્શક, અભિનેતા, કંપોઝર, સંગીતકાર ચાર્લી ચેપ્લીનનો જન્મદિવસ આયુર્વેદ,નેચરોપેથી,હોમિયોપેથી,એલોપેથી સાથે લાફ્ટર થેરાપી પણ અપનાવીએ

સર ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિનનો જન્મ 16 એપ્રિલ, 1889 ઈંગ્લેન્ડના પાટનગર લંડનમાં વોલ્વર્થમાં આવેલી ઈસ્ટ સ્ટ્રીટમાં થયો હતો તે એક અંગ્રેજી હાસ્ય કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક હતા. ચૅપ્લિન અમેરિકન સિનેમાના ક્લાસિકલ હોલિવૂડ યૂગના આરંભ અને મધ્ય યુગના જાણીતા અભિનેતા, નોંધપાત્ર ફિલ્મ નિર્માતા, કંપોઝર અને સંગીતકાર પણ હતા. મુંગી ફિલ્મોના યુગમાં ચૅપ્લિન એક મહાન અને વગ ધરાવતા […]

GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગામથી ગ્લોબલ: ગૌ આધારિત સ્ટાર્ટઅપની કહાની” વિષય પર વિશેષ સંવાદ

તા. 15-04-2026, બુધવાર સાંજે 7:00 વાગ્યે નમો વરદાનના સ્થાપક લાલજીભાઈ પાનસુરિયા સાથે સંવાદગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે,જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCIના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા […]

ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાના સહયોગ અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ ચેકડેમો ઊંડા ઉતારવાની કામગીરી શરૂ

સાવરકુંડલા-લીલીયા તાલુકામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ અમરેલી જિલ્લાના સાવરકુંડલા-લીલીયા તાલુકામાં પાણીના તળ ઊંચા લાવવા અને ખેડૂતોની સમૃદ્ધિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અભિયાનનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વિશેષ સહયોગ અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ આ લોકકલ્યાણનું કાર્ય વેગ પકડી રહ્યું છે.ઉલ્લેખનીય છે […]

विश्व कला दिवस रचनात्मकता और कला का वैश्विक उत्सव

“मन की भावनाओं को जब सुंदर रंग मिल जाते हैं,तब कोरे कागज़ पर भी कला के दीप जल जाते हैं।” कला को बढ़ावा देने के लिए दुनिया भर में हर साल 15 अप्रैल को ‘विश्व कला दिवस’ मनाया जाता है। विश्व कला दिवस के विशेष अवसर पर, कला में रुचि रखने वाले लोग अपनी कला […]

વિશ્વ કલા દિવસ: સર્જનાત્મકતા અને કલાનો વૈશ્વિક ઉત્સવ

કલાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં દર વર્ષે 15મી એપ્રિલે વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ કલા દિવસના વિશેષ અવસરે કલામાં રસ ધરાવતા લોકો તેમની કલાનું પ્રદર્શન કરે છે. કલાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં દર વર્ષે 15મી એપ્રિલે વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ કલા દિવસના વિશેષ અવસરે કલામાં રસ ધરાવતા લોકો […]

“They Found Us First” Heartwarming Stories of Rescued Pets Changing Lives

The Better India shared heartfelt stories of its employees and their journeys with rescued and adopted animals, showing how simple, unexpected encounters turned into lifelong relationships of love and responsibility.From a scared puppy sitting helplessly in traffic to abandoned kittens finding a safe home, these moments became life-changing for both humans and animals.Employees like Bhawna, […]

पुरुलिया की गृहिणी ने घर से शुरू किया मुफ्त स्कूल, 45 बच्चों को दे रही नई दिशा

पश्चिम बंगाल के पुरुलिया जिले के दूरदराज आयोध्या पहाड़ियों में रहने वाली आदिवासी गृहिणी मालती मुर्मू ने शिक्षा के क्षेत्र में एक प्रेरणादायक पहल की है। कोविड-19 लॉकडाउन के दौरान जब स्कूल बंद हो गए और ऑनलाइन शिक्षा गांवों तक नहीं पहुंच सकी, तब उन्होंने अपने घर को ही बच्चों के लिए कक्षा बना दिया। […]

બાબરા તાલુકામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ

ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાના સહયોગ અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા ના માર્ગદર્શન હેઠળ ચેકડેમો ઊંડા ઉતારવાની કામગીરી શરૂ અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં પાણીના તળ ઊંચા લાવવા અને ખેડૂતોની સમૃદ્ધિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અભિયાનનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વિશેષ સહયોગ અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા ના માર્ગદર્શન હેઠળ […]