સદભાવના વૃદ્ધાશ્રમને “માવતર જોઈએ છે”
વિશ્વનાં સૌથી મોટા “વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરીસર” સદભાવના વૃદ્ધાશ્રમ(રાજકોટ)ને નિ:સંતાન, નિરાધાર, પથારીવશ માવતર જોઈએ છે. નિ:શુલ્ક પ્રવેશ અપાશેકેન્સરગ્રસ્ત હોય ઉપરાંત કોઈ શારીરિક બીમારી ધરાવતા વડીલોને પ્રવેશ અપાશે અમારે માવતર જોઈએ છે. વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય […]















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































