મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ રાજકોટ આયોજીત શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) ના સહયોગથી ડોકટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન તેમજ હાઈ એજયુકેશન ધરાવતા રઘુવંશી યુવક યુવતીઓ માટે ઓનલાઈન નિઃશુલ્ક પરીચય મેળો’ યોજાયો
સમગ્ર વિશ્વભરમાંથી 175 રઘુવંશી લગ્નોત્સુક યુવક યુવતીઓ ભાગ લીધો. રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી (મો. 94284 66663) દ્વારા 25 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ચલાવવામાં આવે છે. આ ઉપરાંત દર રવીવારે સવારે 10-30 થી બપોરે 01-30 સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, રાજકોટ ખાતે નિઃશુલ્ક […]














































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































