बारात में दूल्हे का अपने पालतू कुत्ते के साथ प्यारा डांस, इंटरनेट पर छाया वीडियो

अपनी शादी की बारात में एक दूल्हे ने अपने पालतू कुत्ते के साथ डांस कर लोगों का दिल जीत लिया। यह वीडियो सोशल मीडिया पर वायरल हो गया और इसे 2.4 मिलियन से अधिक व्यूज़ मिल चुके हैं। यह भावुक कर देने वाला वीडियो इंस्टाग्राम यूज़र 1812shivam द्वारा पोस्ट किया गया था, जिसे बाद में […]

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા “મહાશિવરાત્રી”ના પાવન પર્વ નિમિત્તે અને “કાઉ હગ ડે” નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ કતલખાના બંધ રાખવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરાઈ.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્રારા “મહાશિવરાત્રી” તા.15–02–2026, રવિવાર અને “કાઉ હગ ડે” તા.14–02–2026, શનિવારના રોજ સમગ્ર ગુજરાતમાં તમામ કતલખાના બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરાઈ છે.હિન્દુ ધર્મના અતિ પવિત્ર તહેવાર “મહાશિવરાત્રી” આગામી તા.15-02-2026, રવિવાર અને “કાઉ હગ ડે” […]

મહિલાઓ માટે રૂ.1000માં વર્ષભર સિટી બસ અને BRTS મુસાફરી – રાજકોટ મહાનગરપાલિકાની લોકકલ્યાણકારી, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણલક્ષી મહત્વપૂર્ણ પહેલ

રાજકોટ મહાનગરપાલિકાના તાજેતરમાં જાહેર થયેલા બજેટમાં વિવિધ લોકહિતકારી યોજનાઓ સાથે મહિલાઓને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી પહેલ મુજબ હવે કોઈપણ મહિલા માત્ર રૂ.1000નો વાર્ષિક પાસ મેળવી આખું વર્ષ રાજકોટ શહેરની સિટી બસ તથા BRTS સેવાઓમાં અનલિમિટેડ મુસાફરી કરી શકશે. આ યોજના મહિલાઓ માટે આર્થિક રીતે રાહતરૂપ સાબિત થશે, […]

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા તા. 15 ફેબ્રુઆરી, રવિવારવારના રોજ પ્રિયદર્શિની પરિવાર પીડીપી ગ્રુપ અને પીડીપી જૈન પરિવારના સહયોગથી મુંબઈમાં આસપાસનાં જરૂરિયાતમંદ 125 કેન્સર બાળ દર્દીઓ માટે મનોરંજન કાર્યક્રમ યોજાશે

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા તા. 15 ફેબ્રુઆરી, રવિવારવારના રોજ વુમન આત્મનિર્ભર પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને ત્રણ મહિનાની સિલાઈ તાલીમ આપ્યા બાદ નિઃશુલ્ક સિલાઈ મશીનો આપવામાં આવશે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા તા. 15 ફેબ્રુઆરી, રવિવારવારના રોજ જરૂરિયાતમંદ દિવ્યાંગોને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવશે શ્રીઆદી જિન ટ્રસ્ટ દ્વારા પ્રિયદર્શિની […]

ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ સેવા, પ્રજનન વિજ્ઞાન અને દેશી નસ્લોના ભવિષ્ય” પર પ્રેરણાદાયક વિશેષ સંવાદનું સફળ આયોજન

રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તથા GCCI ના ફાઉન્ડર ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ સેવા, પ્રજનન વિજ્ઞાન અને દેશી નસ્લોના ભવિષ્ય” વિષય પર મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગના સભ્ય અને Gau Tech 2026 ની આયોજન સમિતિના સભ્ય ડૉ. નિતીન માર્કંડેય […]

પૌત્રના જન્મોત્સવની અનોખી ઉજવણી: બાલધા પરિવારે ‘ઝબલા’ની રકમ જળસંચયના કાર્ય માટે અર્પણ કરી

પીજીવીસીએલના નિવૃત્ત એન્જિનિયર ગોપાલભાઈ બાલધાના પરિવારે શુકન પેટે મળેલી ₹40,000ની રકમ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને એનાયત કરી સામાન્ય રીતે પરિવારમાં પારણું બંધાય ત્યારે ખુશીના માહોલમાં ભેટ-સોગાદો અને રોકડ રકમની આપ-લે થતી હોય છે, પરંતુ રાજકોટના એક જાગૃત પરિવારે આ પ્રસંગને સામાજિક સેવાનો યજ્ઞ બનાવી દીધો છે. પીજીવીસીએલના નિવૃત્ત એન્જિનિયર અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર એવા શ્રી ગોપાલભાઈ […]

7 ફેબ્રુઆરી, “ઈન્ટરનેટ સુરક્ષા દિવસ”

ઈન્ટરનેટ, ગ્રેટ કનેક્ટ બટ હાઉ મચ ડિફેક્ટ ! ઈન્ટરનેટ, આશિર્વાદ કે અભિશાપ ? વર્તમાન સમયમાં વિશ્વ આખું એક ગામડું બન્યું છે ત્યારે આ પાછળ ઈન્ટરનેટની વધુ પડતી પ્રસિદ્ધિ અને ઉપયોગીતા જવાબદાર છે તેવું ચોક્કસપણે કહી શકાય. એક રીતે જોઈએ તો ઈન્ટરનેટ ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. આજે વિશ્વનાં કોઈ એક ખૂણામાં રહેતો માણસ ઈન્ટરનેટ […]

GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌ સેવા, પ્રજનન વિજ્ઞાન અને દેશી નસ્લોનું ભવિષ્ય” વિષય પર વિશેષ સંવાદ

તા. 07-02-2026, શનિવાર સાંજે 7:00 વાગ્યે વેટરનરી ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક્સના વરિષ્ઠ નિષ્ણાત ૩૫ વર્ષથી વધુનો બહોળો અનુભવ ઘરાવનાર ડૉ. નિતીન માર્કંડેય સાથે સંવાદ ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના […]

પક્ષીઓ પાસેથી ‘મિતાહાર’ અને ‘ઉપવાસ’નો મળતો બોધ

માણસનું જીવન અલભ્ય છે. એવું કહેવાય છે કે ૮૪ લાખ જન્મનાં ફેરા ફર્યા બાદ મનુષ્ય જીવન મળે છે, પરંતુ આ અદભુત જીવનનો કેટલા લોકો સારી રીતે ઉપયોગ કરે છે એ આજનાં સમયનો એક મોટો પ્રશ્નાર્થ છે. માણસ સવારે ઉઠે છે અને રાત્રે મોડે મોડેથી સુવે છે ત્યાં સુધી લઈને એ કેટકેટલું એવું કરે છે જે […]

મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ રાજકોટ આયોજીત શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ) ના સહયોગથી ડોકટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન તેમજ હાઈ એજયુકેશન ધરાવતા રઘુવંશી યુવક યુવતીઓ માટે ઓનલાઈન નિઃશુલ્ક પરીચય મેળો’ યોજાયો

સમગ્ર વિશ્વભરમાંથી 175 રઘુવંશી લગ્નોત્સુક યુવક યુવતીઓ ભાગ લીધો. રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી (મો. 94284 66663) દ્વારા 25 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ચલાવવામાં આવે છે. આ ઉપરાંત દર રવીવારે સવારે 10-30 થી બપોરે 01-30 સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, રાજકોટ ખાતે નિઃશુલ્ક […]