ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ ની ગ્રાન્ટ માંથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 8 માં રિચાર્જ બોર કરીને “જલ હે તો જીવન હે” ના સૂત્ર ને સાર્થક કરવા વેગવંતુ બનાવ્યું.

વિધાનસભા ,69 રાજકોટ પશ્ચિમના મતવિસ્તારમાં વોર્ડ નં-8 માં અમીન માર્ગ પાસે પાણીની જરૂરિયાત ધ્યાને લઈ અને જળસંચયની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હેઠળ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહની જળસંચય માટેની ખાસ ગ્રાન્ટ હેઠળ મતવિસ્તારના જુદા જુદા વિસ્તારો અને સોસાયટીઓમાં કેચ ધ રેઇન હેઠળ બોર રિચાર્જ તથા બોર કરાશે. જળસંચય માટે 1,11,111 સ્ટ્રકચરો તૈયાર કરવાના કાર્ય માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા […]

શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા ટ્રસ્ટ, રાજકોટ દ્વારા શાળામાં 3 નવા ટેકનોલોજી આધારિત વર્ગખંડો (લેબ્સ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

દિવ્યાંગ મૂક–બધિર બાળકોને આધુનિક યુગ માટે તૈયાર કરવા અને તેમને ડિજિટલ તથા ટેક્નોલોજીથી જોડાયેલી દુનિયામાં આત્મનિર્ભર બનાવવા માટે શાળામાં 3 નવા ટેકનોલોજી આધારિત વર્ગખંડો (લેબ્સ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું શ્રી અને શ્રીમતિ છગનલાલ શામજી વિરાણી બહેરા મૂંગા શાળા રાજકોટ, છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ મૂક–બધિર બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત સમર્પિત સેવા આપે છે. આ સંસ્થા દિવ્યાંગ […]

આમ તો કાલે ગુજરાત, ગુજરાતી નું ગૌરવ રમેશ પારેખની જન્મતિથિ છે.પણ,એ શબ્દમાં વિલીન થયાં છે, ત્યારે અને એટલે,રમેશ પારેખની પુણ્યતિથિએ વેરેલા શબ્દ પુષ્પ પ્રાસંગિક છે

શબ્દવાસી રમેશ પારેખ ને કાવ્યાંજલિઆજે ર.પા. નો શબ્દવાસ થયો તો. ઈશ્વર નાં આંગણે ય ઉજાસ થયો તો.આજે ર.પા. નો શબ્દવાસ થયો તો. વિધવા સોનલે મૂકી તી કાળી પોક ને,આભ જેવો એ પાછો આકાશ ગયો તો. એ છલકતી નદી અને શબ્દ છે સાગર,પંચમહાભૂતે બેય નો સહવાસ થયો તો. ૬ અક્ષરનાં નામને ચાહ્યોતો અઢી અક્ષરે,પ્રેમ પણ પછી […]

જલકુંભના પૂજન સાથે ગીરગંગાની જલકળશ યાત્રાનું ભવ્યાતિભવ્ય પ્રસ્થાન

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અખંડ ભારતની ૧૧૧ પવિત્ર નદીઓના જલ સાથે ‘જલકળશ યાત્રા’ આજથી રાજકોટમાં ફરશે જનજાગૃતિથી સૌરાષ્ટ્રને નંદનવન બનાવવાનો સંકલ્પ: ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે અભૂતપૂર્વ જળ અભિયાનનો આરંભ સૌરાષ્ટ્ર અને ગુજરાતને જળસંચય દ્વારા ફરીથી હરિયાળું બનાવવાના ઉમદા હેતુ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ જળ સ્ટ્રકચરો તૈયાર કરવાનો મહાસંકલ્પ લેવામાં આવ્યો […]

ગુરૂ તેગ બહાદુરજીની 350મી શહીદી વર્ષગાંઠ પર સર્વધર્મ સંમેલનમાં આચાર્ય લોકેશજીનું સંબોધન

અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક વિશ્વશાંતિ દૂત આચાર્ય લોકેશજી, પંજાબના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા, આર્ટ ઓફ લિવિંગના સ્થાપક પુજ્ય શ્રી શ્રી રવિશંકર, પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવાન્ત સિંહ માન, જથેદાર બાબા બલબીર સિંહ, ડૉ. બિન્ની સરીન, હાજી સૈયદ સલમાન ચિશ્તિ, ફાદર જોન, ભિક્ષુ સંઘસેના, યહૂદી ધર્મના ગુરુ મલેકર તેમજ અનેક સર્વધર્મ આચાર્યો વડે […]

26 નવેમ્બર, “રાષ્ટ્રીય બંધારણ દિવસ”

દર વર્ષે 26 નવેમ્બરે, “રાષ્ટ્રીય બંધારણ દિવસ” ઉજવવામાં આવે છે તે પાછળનું કારણ એમ છે કે 26 નવેમ્બર, 1949નાં રોજ ભારતનું બંધારણ ખરડા સમિતિમાં પસાર કરવામાં આવ્યુ હતું તેથી આ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારતીય બંધારણનો ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને સંઘને સુરક્ષિત રાખવા માટે દેશને સ્વતંત્ર સામ્યવાદી, બિનસાંપ્રદાયિક સ્વાયત્ત અને […]

સ્વ.સરયુબેન પ્રવિણચંદ્ર જીવરાજાનીનુ અવસાન થતા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી જીવરાજાની પરીવારે ચક્ષુદાન તથા દેહદાન કર્યું

જીવરાજાણી પરિવારના સ્વ. સરયુબેન પ્રવિણચંદ્ર જીવરાજાનીનું અવસાન થતાં સ્વ. શ્રી પ્રવિણચંદ્ર અમરશીભાઈ જીવરાજાણી પરિવારના ધવલભાઈ (ડી.જે.), ચૌલાબેન, પિનાકીનકુમાર માવાણી, પ્રણવભાઈ દેવેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ મણીલાલ રૂપારેલે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી તેમનું ચક્ષુદાન તેમજ દેહદાન કરવાનો નિર્ણય લીધો હતો. એઈમ્સ હોસ્પિટલ દ્વારા દેહદાન સ્વીકાર્યુ હતું, જીવરાજાની પરીવારે સમાજ માટેએક ઉમદા પ્રેરણા પુરી પાડેલ છે, સમાજ સેવાના આવા કાર્યો […]

25 નવેમ્બર, “સાધુ વાસવાણી જન્મદિવસ – આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે”

માંસાહાર, સર્વ નાશાહાર દર વર્ષે 25 નવેમ્બરે કરૂણાવતાર, કેળવણીકાર, એક મહાન કવિ, તત્વજ્ઞાની, સંત અને ગરીબો, પ્રાણી જીવમાત્રના સેવક સાધુ ટી.એલ. વાસવાણીજીનાં જન્મદિવસે “આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે” ઉજવવામાં આવે છે. સાધુ વાસવાણીજીનું સંપૂર્ણ જીવન સમાજ સેવા થકી પ્રભુ સેવાનાં કાર્યોમાં જ પસાર થયું હતું. 1993માં હૈદરાબાદમાં કન્યાઓ માટે સેન્ટ મીરા સ્કુલની સ્થાપના કરી તેઓએ કન્યા […]

ગીરગંગા દ્વારા દેશની 111 પવિત્ર નદીઓના જળનું ‘જળકળશ મહાપૂજન’ કરાયું

ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે જળસંચય સાથે જનશક્તિને જોડવાનો સ્તુત્ય પ્રયાસ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અનેકવિધ કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ : તૈયારીઓનો ધમધમાટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંરક્ષણ માટે 1,11,111 જળસંચય કાર્યોના લક્ષ્ય સાથે યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ પૂર્વે દેશભરની 111 પવિત્ર નદીઓના એકઠા કરાયેલા જળનું આર્ષ વિદ્યામંદિરના સ્વામી શ્રી […]