શ્રી વી.જે. મોદી સ્કૂલ રાજકોટ દ્વારા “શિક્ષા સે સંસ્કાર: હિંસામુક્ત અને કરુણામય વિશ્વ તરફ એક ડગલું” કાર્યક્રમનું વિશેષ આયોજન
શ્રી વી.જે. મોદી સ્કૂલ દ્વારા રાજકોટની દરેક જીવદય પ્રેમી જનતાને એક વિશેષ આમંત્રણ “શિક્ષા સે સંસ્કાર: હિંસામુક્ત અને કરુણામય વિશ્વ તરફ એક ડગલું” કાર્યક્રમ અંતર્ગત એક અનોખું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આજના સમયમાં દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા રાખવી માત્ર એક મૂલ્ય નથી, પરંતુ એક જરૂરીયાત બની ગઈ છે. આ પ્રદર્શન દ્વારા સમાજને […]

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































