8 માર્ચ, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” તું નારી છે, તું શક્તિ છે મહિલાઓ એ સમાજનાં નિર્માણનો આધાર છે

“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” એટલે કે સ્ત્રીઓ માટેનો વિશેષ દિવસ. ઈ.સ 1975માં સંયુકત રાષ્ટ્ર સંઘે આ દિવસ ઉજવવાની માન્યતા આપી અને આજે દુનિયાભરમાં આ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે. સૌ પ્રથમ 28 ફેબ્રુઆરી, 1909નાં રોજ પહેલીવાર અમેરિકામાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ઉજવવામાં આવ્યો હતો. તેમા ‘સોશ્યાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકા’એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખનીય છે કે એ […]

જીવદયા પ્રેમી મેયર નયનાબેન પેઢડીયાએ પોતાના જન્મદિનની ઉજવણી વિવિધ જીવદયા પ્રવૃત્તિઓ સાથે કરી મેયર નયનાબેન પેઢડીયાના જન્મદિન નિમિતે એનીમલ હેલ્પલાઈન દ્વારા પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા-માળા વિતરણ કરાયુ

રાજકોટ શહેરના જીવદયા પ્રેમી તથા રાજકોટના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી નયનાબેન વિનોદભાઈ પેઢડીયાના જન્મદિન નિમિત્તે રેસકોર્ષ રીંગ રોડ સ્થિત મેયર બંગલા ખાતે પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા અને માળા વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજન શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, […]

पुणे में 20 से 23 मार्च को आयोजित होने वाले “गौ टेक 2026” में 5 लाख से अधिक आगंतुक, 300 से अधिक स्टॉल, विदेशी निवेश संवाद, कामधेनु चेयर, महिला और संत सम्मेलन के साथ गौ आधारित ब्राउन रिवोल्यूशन को नई दिशा मिलेगी।

“गौ ज्ञान – विज्ञान से ग्लोबल बिजनेस तक” : पुणे में ‘गौ टेक 2026’ के माध्यम से आत्मनिर्भर भारत को नई दिशा गौ आधारित उद्योगों, विज्ञान, तकनीक, अनुसंधान, नवाचार और उद्यमिता को वैश्विक मंच प्रदान करने के उद्देश्य से ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-बेस्ड इंडस्ट्रीज (GCCI) द्वारा महाराष्ट्र गौ सेवा आयोग और आर.आर. केबल के सहयोग […]

રાજકોટના જીવદયા પ્રેમી મેયર નયનાબેન પેઢડીયાનો તા. 7, માર્ચ શનિવારના રોજ જન્મદિન મેયર નયનાબેન દ્વારા પોતાના જન્મદિનની ઉજવણી વિવિધ જીવદયા પ્રવૃત્તિઓ દ્વારા કરાશે. એનીમલ હેલ્પલાઈન દ્વારા પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા-માળા વિતરણ તા. 7 માર્ચ, શનિવાર, સવારે 8-00 થી સવારે 9-00 દરમ્યાન મેયર બંગલો, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતેથી નિઃશુલ્ક વિતરણ કરાશે.

રાજકોટના જીવદયા પ્રેમી મેયર નયનાબેન પેઢડીયાનો તા. 7 માર્ચ, શનિવારના રોજ જન્મદિન પ્રસંગે એનીમલ હેલ્પલાઈન દ્વારા તા. 7 માર્ચ, શનિવાર, સવારે 8-00 થી સવારે 9-00 દરમ્યાન મેયર બંગલો, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતેથી પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા-માળા વિતરણ કરાશે.શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી , રામપાતરનું છેલ્લા 10 વર્ષથી, બારે મહિના […]

“ગૌ જ્ઞાન – વિજ્ઞાનથી ગ્લોબલ બિઝનેસ સુધી” : પુનામાં “ગૌ ટેક 2026” દ્વારા આત્મનિર્ભર ભારતને નવી દિશા ગૌ આધારિત “બ્રાઉન રિવોલ્યુશન”નો વૈશ્વિક શંખનાદ 20 થી 23 માર્ચ 2026 પુના ખાતે “ગૌ ટેક 2026” 5 લાખથી વધુ મુલાકાતીઓ, 300થી વધુ સ્ટોલ અને વિદેશી રોકાણ સંવાદ “ગૌ ટેક 2026”થી ગૌ ઉદ્યોગના ભવિષ્યમાં પરિવર્તન કામધેનુ ચેર, મહિલા,સંત સંમેલન અને લાઇવ દેશી ગૌવંશ પ્રદર્શન “ગૌ ટેક 2026” એક સર્વાંગી રાષ્ટ્રનિર્માણ અભિયાન

ગૌ આધારિત ઉદ્યોગો, વિજ્ઞાન, ટેક્નોલોજી, સંશોધન, નવીનતા અને ઉદ્યમિતાને વૈશ્વિક મંચ પૂરો પાડવાના હેતુથી ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ” GCCI દ્વારા મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગ અને આર.આર.કેબલના સહયોગ થી આયોજિત “ગૌ ટેક 2026” નામનું આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન અને પ્રદર્શની તા. 20 થી 23 માર્ચ 2026 દરમિયાન એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ, પુના (મહારાષ્ટ્ર) ખાતે આયોજન કરવામાં આવી […]

સૌરાષ્ટ્રમાં જળસંચયનો નવો અધ્યાય: ગીરગંગા પરિવાર અને કણસાગરા મહિલા કોલેજ વચ્ચે ઐતિહાસિક એમઓયુકણસાગરા મહિલા કોલેજ 2000 વિદ્યાર્થીનીઓ જળસંચયના ભગીરથ કાર્યમાં બનશે સહભાગી

ગીરગંગાના સહયોગમાં ભૂગર્ભ જળ રિચાર્જ કરી ધરતીને હરિયાળી બનાવવાનો સંકલ્પસૌરાષ્ટ્રની તરસ છીપાવવા અને જળસંકટને કાયમી ધોરણે દૂર કરવાના મિશન સાથે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર કણસાગરા મહિલા કોલેજ વચ્ચે એક મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવતા જળ સંચયના વિવિધ પ્રોજેક્ટ્સમાં કણસાગરા મહિલા કોલેજ […]

नोएडा में 2.5 करोड़ से बनेंगे 1400 डॉग फीडिंग पॉइंट, आवारा कुत्तों को मिलेगा सुरक्षित भोजन

नोएडा प्राधिकरण ने आवारा कुत्तों के लिए शहर में 1400 डॉग फीडिंग पॉइंट बनाने का फैसला किया है। उत्तर प्रदेश के नोएडा में आवारा कुत्तों को लेकर रेजिडेंट्स और डॉग लवर्स के बीच होने वाले विवादों को खत्म करने के लिए नोएडा प्राधिकरण ने नई योजना बनाई है। इस योजना के तहत शहर भर में […]

“પંચગવ્ય આધારિત ઓઝોન ઉપચાર અને ગાય આધારિત સ્વાસ્થ્યનું ભવિષ્ય” વિષય પર પ્રેરણાદાયક વિશેષ સંવાદનું આયોજન

રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તથા GCCI ના ફાઉન્ડર ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “પંચગવ્ય આધારિત ઓઝોન ઉપચાર અને ગાય આધારિત સ્વાસ્થ્યનું ભવિષ્ય” વિષય પર “Gau Tech–2026” ની આયોજન સમિતિના સભ્ય તેમજ આયુર્વેદિક ચિકિત્સક ડૉ. દિલીપ કુલકર્ણી મુખ્ય વક્તા તરીકે […]

રાજુલામાં મળ્યો જળસંચયનો મહાકુંભ: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જળ સંમેલન સંપન્ન

જન ભાગીદારીથી જળસંચયના સંકલ્પ સાથે ગીરગંગા પરિવાર અને અંબરીશભાઈ ડેરની અનોખી પહેલમંત્રીઓ, સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં લોક જાગૃતિનો નવો અધ્યાય શરૂ થયોશ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ, શ્રી અંબરીશભાઈ જે. ડેર તથા શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ગત ૨૮ ફેબ્રુઆરીના રોજ રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે ભવ્ય જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. […]