ગૌ સન્માન આહ્વાન અભિયાનમાં તન –મન-ધનથી જોડાવા ડો. વલ્લભભાઈ કથીરિયાની અપીલ
7મે ના રોજ તાલુકા સ્થાને એકત્ર થઈ મામલતદારશ્રીને પ્રાર્થનાપત્ર આપવા જોડાઈએ રાષ્ટ્ર અને ભારતીય સંસ્કૃતિના રક્ષણ તથા સંવર્ધન અર્થે ગૌમાતાને સેવા, સુરક્ષા અને સન્માન પ્રાપ્ત થાય તેવા પવિત્ર હેતુ સાથે સમગ્ર દેશમાં ચાલી રહેલા “ગૌ સન્માન આહ્વાન અભિયાન”ને વધુ વ્યાપક જનજાગરણ અભિયાન બનાવવા ડો. વલ્લભભાઈ કથીરિયાએ રાજ્યના તમામ નાગરીકોને તન-મન-ધનથી જોડાવા હાર્દિક અપીલ કરી છે.ડો.કથીરિયાએ […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































