રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલની સેવા બકસરમાં
રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલની સેવા બકસરમાં 29,000થી વધુ નિઃશુલ્ક ઓપરેશન્સ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા બિહારની ગરીબ તથા આંખના મોતિયાના દર્દથી પીડાતા લોકો માટે તા.૧૫-૧૨-૨૫થી તા.૩૧-૩-૨૬ નેત્રયજ્ઞ મહાશિબિરનું આયોજનકરવામાં આવેલ હતું.આનેત્રયજ્ઞમહાશિબિરમાં બકસર (બિહાર) તથા આજુબાજુમાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના બાળકોથી લઈને મોટા વૃધ્ધ દર્દી ભગવાનના ૨૯૩૨૦ઓપરેશનકરીનેતેઓનેઆંખોનીદિવ્યગુરૂવૃષ્ટિટ રૂપી રોશની આપી હતી.. બકસર (બિહાર)માં મોતિયાથી પીડાતા ગરીબ, […]

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































