હનુમાન જયંતિનાં પવિત્ર દિવસે, તા. 02, એપ્રિલ, ગુરુવારના રોજ સવારે 09-00 કલાકેથી કિશાન ગૌશાળા દ્વારાગૌ પૂજનનો કાર્યક્રમ યોજાશે.
હનુમાન જયંતિનાં પાવન પર્વ નિમીતે રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલ કિશાન ગૌશાળામાં તા. 02/04/2026 ને ગુરુવારના રોજ સવારે 09-00 થી બપોરે 01-00 વાગ્યા સુધી ગૌ પૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવશે. સાથમાં જ ભજન, કિર્તન, પ્રવચન, હનુમાન આરાધના કરાશે. આ દિવ્ય કાર્યક્રમ ગૌસંસ્કૃતિ અને હનુમાનજીની ભક્તિના પ્રસાર માટે રાખવામાં આવ્યું […]
















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































