પૂ. શ્રી ધીરગુરુદેવના પાવન અનુગ્રહથી ગોંડલની ઐતિહાસિક પાંજરાપોળનું સુશોભનકરણ કાર્ય પૂર્ણ થવાની તૈયારીમાં
પૂ. શ્રી ધીરગુરુદેવના પાવન અનુગ્રહથી ગોંડલ ખાતે આવેલી ઐતિહાસિક પાંજરાપોળના સુશોભનકરણ કાર્ય પૂર્ણતાની કગાર પર પહોંચતા સમગ્ર ગોંડલ પંથકમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપી છે. ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામ તરીકે ઓળખાતા ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજી દ્વારા જીવદયાના ઉદાત્ત આદર્શોને સદાય અનુસરવામાં આવ્યા છે. તેમણે પોતાની મોજશોખ માટે ક્યારેય કોઈ પ્રાણીને જાહેર સંગ્રહસ્થાનમાં ગોંધ્યું નથી કે […]












































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































