21 मार्च : विश्व वन दिवस – वृक्ष लगाओ, समृद्धि लाओ

“विश्व वन दिवस” हर वर्ष 21 मार्च को मनाया जाता है। वृक्षारोपण करके, जंगलों का संरक्षण हो, पर्यावरण का संवर्धन हो और देश में समृद्धि आए—इसी उद्देश्य से इस दिन को मनाया जाता है। बढ़ते हुए शहरीकरण के कारण हम देखते हैं कि दिन-प्रतिदिन वृक्षों की संख्या कम होती जा रही है। जंगल कटते जा […]

21 मार्च, “विश्व कविता दिवस” के उपलक्ष्य में

कवि या कविता का कहाँ कोई दिन होता है कवि या कविता का कहाँ कोई दिन होता हैकवि तो बस भावनाओं के ही वश होता है संवेदनाएँ, विरह की बीमारी से पीड़ित रहता है निरंतरपानी हो गरम, फिर भी कवि को ठंड लगती है दाद, ताली, लाइक, फॉलो और शेयर का नहीं होता भूखाकोई कविता […]

“વિશ્વ વન દિવસ” દર વર્ષે 21 માર્ચે ઉજવવામાં આવે છે. વૃક્ષોનું વાવેતર કરી, જંગલોનું રક્ષણ થાય, પર્યાવરણ સંવર્ધન થકી દેશમાં સમૃદ્ધિ આવે એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. જંગલો કપાતા જાય છે જેનાથી માત્ર માણસોને જ નહીં […]

GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌ સેવા, ગાય આધારિત અર્થતંત્ર અને ગૌ ટેક ગ્લોબલ વિઝન 2026″વિષય પર વિશેષ સંવાદ

તા. 21-03-2026, શનિવાર સાંજે 7:00 વાગ્યે પ્રખ્યાત આર્કિટેક્ટ અગ્રણી સમાજ સેવી ડૉ.દિલીપ કાલે સાથે સંવાદ.             ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન […]

21 માર્ચ, “વિશ્વ કવિતા દિવસ”નિમિત્તે

કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છે કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છે  કવિ તો બસ ભાવનાઓને જ વશ હોય છે સંવેદના,વિરહની બીમારીથી પીડાય છે સતત  પાણી હોય ગરમ તોય કવિને ખસ હોય છે દાદ, તાળી, લાઈક,ફોલો ને શેર નો છે ભૂખ્યો કાવ્ય સાંભળે એ ઇનામ કવિને બસ હોય છે સરસ્વતીનો છે […]

VIBES Business Network તથા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન, રાજકોટના સંયુક્ત ઉપક્રમે કુંડા માળા વિતરણ તા. 15 માર્ચ, રવીવાર, સવારે 7-30 થી સવારે 9-00 દરમ્યાન રેસકોર્ષ ચબુતરો, બહુમાળી ભવન સામે, રાજકોટ ખાતેથી નિઃશુલ્ક વિતરણ કરાશે.

VIBES Business Network તથા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન, રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. 15 માર્ચ, રવીવાર, સવારે 7-30 થી સવારે 9-00 દરમ્યાન રેસકોર્ષ ચબુતરો, બહુમાળી ભવન સામે, રાજકોટ ખાતેથી પશુ-પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા-માળા વિતરણ કરાશે.ઉનાળાની ધોમધગતી ગરમીમાં પક્ષીઓને પાણી અને આશરો મળી રહે તે હેતુથી તથા પશુ-પક્ષીઓ પ્રત્યે જીવદયાની ભાવના ફેલાવવા હેતુથી રાજકોટમાં […]

“ગૌ ટેક 2026”ના ભવ્ય આયોજન પૂર્વે તા.15 માર્ચ, રવિવારના રોજ પુના ખાતે ભૂમિ પૂજનનું આયોજન ગૌ આધારિત અર્થવ્યવસ્થા અને ગ્રામિણ વિકાસને નવી દિશા આપશે “ગૌ ટેક 2026”

ગૌ આધારિત ઉદ્યોગો, સંશોધન, કૃષિ, પરંપરાગત જ્ઞાન અને નવીન ટેક્નોલોજીને વૈશ્વિક મંચ પૂરો પાડવાના હેતુથી ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા “ગૌ ટેક 2026” નામનું આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન અને પ્રદર્શનીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય આયોજનના પ્રારંભ રૂપે તા.15 માર્ચ, રવિવાર 2026ના રોજ સવારે 9:00 વાગ્યે એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ, શિવાજીનગર, પુના (મહારાષ્ટ્ર) […]

12 માર્ચ, “વિશ્વ કિડની દિવસ” યોગ્ય આહાર થકી જ જળવાય છે કિડનીની સ્વસ્થતા

વિશ્વમાં કિડની સંબંધિત બીમારીથી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે એમાં ક્યારેક કિડની ફેઈલ થવાના પણ કેસ આવતા હોય છે. આ વિષય પર લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે એ માટે દર વર્ષે 12 માર્ચે “વિશ્વ કિડની દિવસ”ની ઉજવણી થાય છે. “કિડની હેલ્થ ફોર ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી” અને “ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન” […]

અમરેલી જિલ્લામાં જળસંચયનો શંખનાદ: ખડખડ, ચરખા અને ભાડેર ગામે જળસંચય અંગે વિશાળ બેઠકો મળી

ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા અને ગામડાઓને પાણી બાબતે આત્મનિર્ભર બનાવવા લોકજાગૃતિ અભિયાન તેજઅમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના ખડખડ ગામે તેમજ બાબરા તાલુકાના ચરખા, ધારી તાલુકાનું ભાડેર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અને જળ વ્યવસ્થાપન અંગે ત્રણ અલગ-અલગ બેઠકોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં ગામના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત […]

11 માર્ચ, ‘નો સ્મોકિંગ ડે’ – ધુમ્રપાન નિષેધ દિવસ જીવન સુંદર છે તેને ધુમાડામાં જવા ન દો, જિંદગી પસંદ કરો, તમાકું નહીં સિગારેટનાં એક છેડે ધુમાડો હોય છે અને બીજે છેડે મુર્ખ

“ધુમ્રપાન નિષેધ દિવસ” દર વર્ષે માર્ચ મહીનાનાં બીજા બુધવાર પર મનાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ ધુમ્રપાન નિષેધ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આ દિવસ ઉજવવાની શરૂઆત સન 1984થી થઇ હતી. ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે ધુમ્રપાનનો શિકાર દરેક 12 થી 17 વર્ષની વયના યુવા થાય છે. આ પાછળનું કારણ […]