13 એપ્રિલે જલિયાનવાલા બાગ હત્યાકાંડ દિવસની યાદમાં – ભારતના શહિદોને શ્રદ્ધાંજલિ

જલિયાંવાલા બાગ હત્યાકાંડ એ ભારતની આઝાદીની લડાઇની અત્યંત કરુણ અને દુઃખદ ઘટના છે, કારણ કે તેમાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકો માર્યા ગયા હતા. જલિયાંવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ, 1919ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો. અચાનક થયેલા આ […]

ભગવાન મહાવીરજીના સિદ્ધાંતો દ્વારા અનેક વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ શક્ય – જૈન આચાર્ય લોકેશજી

જૈન જીવનશૈલી અપનાવવાથી અનેક બીમારીઓનો ઉકેલ શક્ય – ડૉ. ડી.સી. જૈન ભગવાન મહાવીરજીની શિક્ષામાં આધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય – પ્રિન્સિપાલ ડૉ. ગીતિકા ખન્ના અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ, સફદરજંગ હોસ્પિટલ દ્વારા આયોજિત ભગવાન મહાવીરજીની જયંતિ સમારોહને સંબોધન કર્યું. એક દિવસીય મહોત્સવની શરૂઆત ભગવાન મહાવીરની પ્રતિમાને […]

GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર વિશેષ સંવાદ

તા. ૧૧-૦૪-૨૦૨૬, શનિવાર સાંજે ૦૭:૦૦ વાગ્યે ડો.મહેશ લોહાર સાથે સંવાદ ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા […]

राजकोट में सदभावना वृद्धाश्रम के लिए अनंत सेवा

अनंत अंबानी के जन्मदिन के अवसर पर सदभावना वृद्धाश्रम को ₹51 लाख का योगदान, अनंत सत्संग हॉल का निर्माण किया जाएगा समाजसेवा और मानवता के क्षेत्र में एक प्रेरणादायक पहल के रूप में, 9 अप्रैल 2026 को श्री अनंतभाई अंबानी के 31वें जन्मदिन के अवसर पर सदभावना वृद्धाश्रम, राजकोट में “अनंत सेवा” के रूप में […]

અનંત અંબાણીના જન્મદિન નિમિતે સદભાવના વૃદ્ધાશ્રમને ₹51 લાખનું યોગદાન, અનંત સત્સંગ હોલનું નિર્માણ કરાશે

રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ માટે અનંત સેવા સમાજસેવા અને માનવતાના ક્ષેત્રમાં એક પ્રેરણાદાયક પહેલ રૂપે, 9 એપ્રિલ 2026ના રોજ શ્રી અનંતભાઈ અંબાણીના 31મા જન્મદિન નિમિત્તે સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ ખાતે “અનંત સેવા” તરીકે વિશેષ યોગદાન આપવામાં આવ્યું છે. આ અવસર પર રાજકોટના જામનગર રોડ ખાતે આવેલ વિશ્વના સૌથી મોટા “વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરિસર” સદભાવના વૃદ્ધાશ્રમમાં “અનંત સત્સંગ” […]

केरल में सेना की मिसाल स्ट्रे डॉग्स के लिए खोले कैंप के दरवाज़े

केरल के पांगोड मिलिट्री स्टेशन में सेना ने एक सराहनीय पहल करते हुए आवारा कुत्तों के लिए अपने कैंप के दरवाज़े खोल दिए हैं। यहां स्ट्रे डॉग्स के लिए सुरक्षित और निर्धारित फीडिंग जोन बनाया गया है। जानकारी के अनुसार, पिछले कई वर्षों से स्वयंसेवक करीब 22 कुत्तों को इस क्षेत्र में भोजन कराते रहे […]

गौमाता को ‘राज्यमाता’ घोषित करने की मांग, शंकराचार्यने CM भूपेंद्र पटेल को सौंपा प्रस्ताव

स्वामी सदानंद सरस्वतीने गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल के समक्ष गौमाता को ‘राज्यमाता’ घोषित करने का प्रस्ताव रखा है। द्वारका स्थित द्वारका शरदापीठ की ओर से प्रस्तुत इस मांग में गोवंश के संरक्षण और संवर्धन पर विशेष जोर दिया गया है।शंकराचार्यने कहा कि गौमाता भारतीय संस्कृति और सनातन धर्म की आधारशिला है. उसे राज्य का […]

વાવો ભાઈ વાવો હવે તો એક વડ નું વૃક્ષ જરૂર વાવો

ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડલાનાં લાખો ટેટા એ પક્ષીનો પોષ્ટિક ખોરાક ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં અજોડ છે. આપણે માનીએ છીએ કે જીવજંતુ, તંતુ, વૃક્ષ વિગેરેમાં પરમાત્માનો વાસ છે. તેની રક્ષા અને નૈસર્ગિક સંતુલન બનાવી રાખવા માટે પશુપક્ષીઓને ઈશ્વરના વાહન તરીકે સ્થાન આપીને તેની રક્ષા કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેવી જ રીતે વૃક્ષોને પણ ભારતીય સંસ્કૃતિમાં અનેરું […]

अनंत अंबानी के जन्मदिन पर बड़ा दान, द्वारका में ₹30 करोड़ और सालंगपुर में ₹10 करोड़ समर्पित

अनंत अंबानी के 31वें जन्मदिन के अवसर पर मुकेश अंबानी के परिवार ने धार्मिक और सेवा कार्यों के लिए बड़ा दान दिया है। अंबानी परिवार ने द्वारकाधीश मंदिर में श्रद्धालुओं के लिए आधुनिक यात्री भवन के निर्माण हेतु ₹30 करोड़ देने की घोषणा की है। वहीं कष्टभंजन देव हनुमानजी मंदिर (सालंगपुर) में ₹10 करोड़ की […]

गौहत्या रोकने के लिए ‘गौ भक्त ‘ समाज जरूरी मोहन भागवत

आरएसएस प्रमुख मोहन भगवत ने कहा है कि भारत में गौहत्या को समाप्तकरनेकेलिएएक”गौभक्त” ( गाय-पूजा करने वाला) समाज का निर्माण करना आवश्यक है, और इस बात पर जोर दिया है कि स्थायी परिवर्तन केवल कानूनों के बजाय जनभावना से आना चाहिए। वृंदावन में एक सभा को संबोधित करते हुए भगवत ने कहा, “समाज को गायों […]