તા.22 એપ્રિલ, બુધવારના રોજ બાળવક્તા શૌર્ય કાકરેચાનો 9મો જન્મદિન
બાળવયે હનુમાન ગાથા કંઠસ્થ કરનાર શૌર્ય કાકરેચા 9 વર્ષનો શૌર્ય કાકરેચા મોટીવેશન સ્પીકર તરીકે ઉભર્યો: ફેસબુક—ઈન્સ્ટાગ્રામમાં ધુમ બાળવક્તા એવા શૌર્ય કાકરેચાનો આજ રોજ એટલે કે તા. 22 એપ્રિલ, બુધવારના રોજ 9 મો જન્મદિન. રામભકત હનુમાનજી મહારાજની શૌર્યગાથા 9 વર્ષના શૌર્યના મુખેથી સાંભળવી એક લ્હાવો ગણાય છે.મુળ ગામ ફતેપુર (ભોજલધામ), જી. અમરેલીના વતની અને હાલ રાજકોટ […]





































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































