તા.07, મે, ગુરૂવારના રોજ ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે સમગ્ર રાજ્યમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા તથા ગૌ હત્યા અટકાવવા અંગે સરકારશ્રી દ્વારા કડક કાયદો બનાવવા અંગે ગૌસંત, ગૌભકત, ગૌસેવક, ગૌપાલક, ગૌપુત્ર, ગોવત્સ અને દરેક ગૌપ્રેમી દ્વારા આવેદન અપાશે
સમગ્ર કાર્યક્રમ ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત યોજાશે પ્રધાન સંરક્ષક વેદલક્ષણા ગૌમાતા (આદ્યશકિતમાં સુરભી) તથા અધ્યક્ષ નંદીબાબા (નીલમણી વૃષભદેવ)ના પરમ આશીર્વાદ તથા ભારતીય પરંપરાના સમસ્ત આરાધ્ય દેવી દેવતાના આશીર્વાદથી ભારતીય પરંપરાના સમસ્ત આચાર્ય, સંત મહાપુરુષ, ગૌસંત, ગૌભકત, ગૌસેવક, ગૌપાલક, ગૌપુત્ર, ગોવત્સ અને દરેક ગૌપ્રેમી દ્વારા તા.07, મે, ગુરૂવારના રોજ ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે સમગ્ર રાજ્યમાં […]



































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































