શ્રી વી.જે. મોદી સ્કૂલ રાજકોટ દ્વારા “શિક્ષા સે સંસ્કાર: હિંસામુક્ત અને કરુણામય વિશ્વ તરફ એક ડગલું” કાર્યક્રમનું વિશેષ આયોજન

શ્રી વી.જે. મોદી સ્કૂલ દ્વારા રાજકોટની દરેક જીવદય પ્રેમી જનતાને એક વિશેષ આમંત્રણ “શિક્ષા સે સંસ્કાર: હિંસામુક્ત અને કરુણામય વિશ્વ તરફ એક ડગલું” કાર્યક્રમ અંતર્ગત એક અનોખું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આજના સમયમાં દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા રાખવી માત્ર એક મૂલ્ય નથી, પરંતુ એક જરૂરીયાત બની ગઈ છે. આ પ્રદર્શન દ્વારા સમાજને […]

“પૌત્રીના જન્મદિને ‘વામીકા વન’: પર્યાવરણ માટે પ્રેરણાદાયી પહેલ”

પોતાના ઘરમાં આવતા તમામ પ્રસંગોમાં સમાજને અને પર્યાવરણને ઉપયોગી થવાનો એક નવો જ રાહ ચીંધતા શિક્ષક અને સમાજસેવી પરસોતમભાઈ વેકરીયાખેડૂત પરીવારમાં ઉછરેલા, શિક્ષક પરસોતમભાઈ વેકરીયા તથા તેમના ધર્મપત્ની ભારતીબેન વેકરીયા, તેમના મોટા પુત્ર ડો. હાર્દિક વેકરીયા તથા ડો. નિધીબેન વેકરીયા તેમજ તેમના નાના પુત્ર નિર્મલ વેકરીયા (એન્જીનીયર) તથા એકતાબેન વેકરીયા (એન્જીનીયર) પર્યાવરણ પ્રેમી છે, ઘણા […]

18 એપ્રિલ, “વિશ્વ ધરોહર” દિવસ

દર વર્ષે 18 એપ્રિલનાં દિવસને યુનેસ્કો દ્વારા “વિશ્વ ધરોહર” દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ખુબ જ સુંદર, પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતી ઇમારતોનું રક્ષણ કરવા તેમજ લોકોમાં તેના પ્રતિ જાગૃતિ લાવવાનાં હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કુલ 167 દેશોમાં આ ધરોહર ફેલાયેલ છે. વિશ્વમાં 5 દેશો એવા છે કે જ્યાં ઐતિહાસિક […]

આચાર્ય લોકેશજીના જન્મોત્સવ નિમિત્તે વિશ્વ શાંતિ કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજનઆચાર્ય લોકેશજીના જન્મોત્સવના અવસરે પંજાબ અને ઉત્તરાખંડના રાજ્યપાલો વિશ્વ શાંતિ અને સૌહાર્દ પરિષદનું ઉદ્ઘાટન કરશે

વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીના જન્મોત્સવ નિમિત્તે ગુરુગ્રામ સ્થિત વિશ્વ શાંતિ કેન્દ્રમાં ત્રિદિવસીય સમારોહનું આયોજન તા.17 એપ્રિલ, શુક્રવાર સાંજથી શરૂ થવાનું છે. આ અંતર્ગત ‘વિશ્વ શાંતિ અને સૌહાર્દ પરિષદ’નું આયોજન કરવામાં આવશે, જેમાં ઉત્તરાખંડના રાજ્યપાલ માનનીય લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહજી, પંજાબના રાજ્યપાલ માનનીય શ્રી ગુલાબ સિંહ કટારિયા, હરિયાણાના મંત્રી […]

एनएचएआई का ‘आरोग्य वन’ अभियान हाईवे किनारे लगेंगे 67 हजार से अधिक औषधीय पेड़

राष्ट्रीय राजमार्ग प्राधिकरण (NHAI) ने देशभर के राष्ट्रीय राजमार्गों के किनारे खाली पड़ी जमीनों पर ‘आरोग्य वन’ विकसित करने की महत्वाकांक्षी पहल शुरू की है।इस योजना का उद्देश्य औषधीय वृक्षों के रोपण के माध्यम से जैव विविधता को बढ़ावा देना और पारिस्थितिक स्थिरता को मजबूत करना है।पहले चरण में 11 राज्यों के 17 स्थानों पर […]

टाइगर कॉरिडोर में खनन पर ब्रेकपर्यावरणीय चिंता के बीच महाराष्ट्र सरकार का बड़ा फैसला

महाराष्ट्र के चंद्रपुर जिले में प्रस्तावित लोहारडोंगरी आयरन ओर खनन परियोजना को राज्य सरकार ने फिलहाल रोक दिया है। यह फैसला पर्यावरणीय नुकसान, बड़े पैमाने पर पेड़ों की कटाई और बढ़ते मानव-टाइगर संघर्ष की आशंकाओं के चलते लिया गया।यह परियोजना लगभग 36 हेक्टेयर वन क्षेत्र में प्रस्तावित थी, जहां हजारों पेड़ों की कटाई होनी थी।यह […]

गोकुलम विशेष संवाद श्रृंखला के अंतर्गत“गांव से ग्लोबल: गौ आधारित स्टार्टअप की कहानी” विषय परनमो वरदान के संस्थापक लालजीभाई पानसुरिया के साथ विशेष संवाद

ग्लोबल कन्फेडरेशन ऑफ काउ बेस्ड इंडस्ट्रीज (GCCI) द्वारा आयोजित “गोकुलम विशेष संवाद श्रृंखला” के अंतर्गत “गांव से ग्लोबल: गौ आधारित स्टार्टअप की कहानी” विषय पर नमो वरदान के संस्थापक लालजीभाई पानसुरिया के साथ विशेष संवाद का सफल आयोजन किया गया। इस संवाद के दौरान लालजीभाई ने गौ आधारित अर्थव्यवस्था, नवाचार और गाय आधारित ग्रामीण विकास […]

ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગામથી ગ્લોબલ: ગૌ આધારિત સ્ટાર્ટઅપની કહાની” વિષય પર વિષય પર નમો વરદાનના સ્થાપક લાલજીભાઈ પાનસુરિયા સાથે વિશેષ સંવાદ

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ” અંતર્ગત “ગામથી ગ્લોબલ: ગૌ આધારિત સ્ટાર્ટઅપની કહાની” વિષય પર નમો વરદાનના સ્થાપક લાલજીભાઈ પાનસુરિયા સાથે વિશેષ સંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ સંવાદ દરમ્યાન લાલજીભાઈએ ગૌ આધારિત અર્થવ્યવસ્થા, નવોચાર અને ગાય આધારિત ગ્રામિણ વિકાસ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિગતવાર ચર્ચા કરી હતી. […]

ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાના સહયોગ અને ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ ચેકડેમો ઊંડા ઉતારવાની કામગીરી શરૂ

રાજુલા તાલુકામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પાણીના તળ ઊંચા લાવવા અને ખેડૂતોની સમૃદ્ધિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અભિયાનનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વિશેષ સહયોગ અને ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ લોકકલ્યાણનું કાર્ય વેગ પકડી રહ્યું છે. ઉલ્લેખનીય […]

16 अप्रैल, प्रसिद्ध हास्य कलाकार, फिल्म निर्देशक, अभिनेता, कंपोज़र और संगीतकार चार्ली चैप्लिन का जन्मदिन

आयुर्वेद, नेचुरोपैथी, होम्योपैथी, एलोपैथी के साथ लाफ्टर थेरेपी भी अपनाएं। सर चार्ल्स स्पेंसर चैप्लिन का जन्म 16 अप्रैल, 1889 को इंग्लैंड की राजधानी लंदन के वॉलवर्थ स्थित ईस्ट स्ट्रीट में हुआ था वे एक अंग्रेजी हास्य कलाकार और फिल्म निर्देशक थे। चैप्लिन अमेरिकी सिनेमा के क्लासिकल हॉलीवुड युग के आरंभ और मध्य काल के प्रसिद्ध […]