રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તથા GCCI ના ફાઉન્ડર ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “પંચગવ્ય આધારિત ઓઝોન ઉપચાર અને ગાય આધારિત સ્વાસ્થ્યનું ભવિષ્ય” વિષય પર “Gau Tech–2026” ની આયોજન સમિતિના સભ્ય તેમજ આયુર્વેદિક ચિકિત્સક ડૉ. દિલીપ કુલકર્ણી મુખ્ય વક્તા તરીકે […]
જન ભાગીદારીથી જળસંચયના સંકલ્પ સાથે ગીરગંગા પરિવાર અને અંબરીશભાઈ ડેરની અનોખી પહેલમંત્રીઓ, સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં લોક જાગૃતિનો નવો અધ્યાય શરૂ થયોશ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ, શ્રી અંબરીશભાઈ જે. ડેર તથા શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ગત ૨૮ ફેબ્રુઆરીના રોજ રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે ભવ્ય જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. […]
પર્યાવરણનું જતન, આબાદ વતન ચાલો વન્યજીવોની રક્ષાનો સંકલ્પ કરીએ. વિશ્વભરમાં દર વર્ષે 3 માર્ચે “વિશ્વ વન્યજીવન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. 20 ડિસેમ્બર, 2013નાં રોજ, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ, તેની 68મી મહાસભામાં, વિશ્વભરનાં લોકોને વન્યપ્રાણી સંરક્ષણ માટે જાગૃત કરવા અને વનસ્પતિની લુપ્તપ્રાય જાતિ અંગેની જાગૃતિ માટે દર વર્ષે 3 માર્ચે “ વિશ્વ વન્ય જીવન દિવસ […]
समानता ही महानता है शून्य भेदभाव दिवस संयुक्त राष्ट्र एड्स कार्यक्रम (यूएनएड्स) द्वारा मनाया जाता है। यह दिवस हर वर्ष 1 मार्च को मनाया जाता है। पहली बार यह दिन वर्ष 2014 में मनाया गया था। समाज में आय, लिंग, आयु, स्वास्थ्य स्थिति, व्यवसाय, दिव्यांगता, यौन उत्पीड़न, नशे का उपयोग, लैंगिक पहचान, वर्ग, जाति और […]
સમાનતા એ જ મહાનતા શૂન્ય ભેદભાવ દિવસ યુનાઈટેડ નેશન્સ એઇડ્સ પ્રોગ્રામ (યુ એન એઇડ્સ) દ્વારા મનાવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે 1 માર્ચે ઉજવવામાં આવે છે. પહેલી વખત આ દિવસ 2014માં ઉજવવામાં આવ્યો હતો. સમાજમાં આવક, લિંગ, વય, આરોગ્યની સ્થિતિ, વ્યવસાય, અપંગતા, જાતીય સતામણી, ડ્રગનો ઉપયોગ, જાતિની ઓળખ, વર્ગ, જાતિ અને ધર્મનાં આધારે થતી […]
ગૌ આધારિત ઉદ્યોગો, વિજ્ઞાન, ટેક્નોલોજી, સંશોધન, નવીનતા અને ઉદ્યમિતાને વૈશ્વિક મંચ પૂરો પાડવાના હેતુથી ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ” GCCI દ્વારા મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગ અને આર.આર.કેબલના સહયોગ થી આયોજિત “ગૌ ટેક 2026” નામનું આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન અને પ્રદર્શની તા. 20 થી 23 માર્ચ 2026 દરમિયાન એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ, પુના (મહારાષ્ટ્ર) ખાતે આયોજન કરવામાં આવી […]
દાન એ સર્વોચ્ચ ગુણ છે અને તે મહાન માધ્યમ છે જેના દ્વારા માનવજાત પર ભગવાનની દયા થાય છે – કોનરેડ હિલટન દર વર્ષે 27મી ફ્રેબ્રુઆરીએ “વિશ્વ એન.જી.ઓ દિવસ” ઉજવાવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે તમામ બિન-સરકારી અને બિનનફાકારક સંસ્થાઓ અને તેમની પાછળનાં લોકો કે જેઓ આખું વર્ષ સમાજમાં યોગદાન આપે છે તેમને ઓળખવા અને સન્માન […]
दान सर्वोच्च गुण है और यह वह महान माध्यम है जिसके द्वारा मानवजाति पर भगवान की कृपा होती है। — कॉनराड हिल्टन हर वर्ष 27 फ़रवरी को “विश्व एन.जी.ओ. दिवस” मनाया जाता है। यह दिवस मुख्य रूप से सभी गैर-सरकारी और गैर-लाभकारी संस्थाओं तथा उनके पीछे कार्यरत उन लोगों को पहचानने और सम्मान देने के […]
Key Address by Dr. Vallabhbhai Kathiria at TOI National CSR Summit 2026 With the objective of actively linking Corporate Social Responsibility (CSR) with nation building, the Times Foundation of the Times of India Group recently organized the TOI National CSR Summit 2026 in New Delhi. At this prestigious national summit, Dr. Vallabhbhai Kathiria, Founder of […]