GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગોમય થી વૈશ્વિક ઉકેલો: પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર વિશેષ સંવાદ

તા. 28-03-2026, શનિવાર સાંજે 7:00 વાગ્યે ડૉ. સીતારામ ગુપ્તા સાથે સંવાદ. ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનઃ જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા ના માર્ગદર્શન હેઠળ […]

વિશ્વ શાંતિ માટે કાંદિવલી પૂર્વમાં શ્રી નમસ્કાર મહામંત્રના અખંડ જાપ

સમગ્ર વિશ્વમાં ઉદભવેલી પરિસ્થિતિથી ચિંતિત થઈને વિશ્વ યુદ્ધને રોકવા માટે જૈન સંઘના આચાર્ય ભગવંતો આદિ ચિંતિત હોય છે અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરતાં હોય છે તે અંતર્ગત કાંદિવલી પૂર્વમાં શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, અશોક નગર, દામોદરવાડીની સામે, કાંદિવલી (પૂર્વ)માં નવ દિવસ માટે શ્રી નમસ્કાર મહામંત્રના અખંડ ભાષ્ય જાપની શરૂઆત થઈ છે.પ. […]

હિન્દુ/જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે મુખ્યમંત્રીશ્રીને મિતલ ખેતાણીની રજૂઆત

હિન્દુ/જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો આગામી 02, એપ્રિલ, ગુરુવારે હનુમાન જયંતી, તા.૦3, એપ્રિલ, શુક્રવારે ગુડ ફ્રાઈડે, તા.09, એપ્રિલ, ગુરુવારે નવકાર મંત્ર દિવસ, તા. 14, એપ્રિલ, મંગળવારે ડો. આંબેડકર જયંતી, તા. 19, એપ્રિલ, રવીવારે પરશુરામ જયંતી, તા. 19, એપ્રિલ, રવીવારે અખાત્રીજ ના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર […]

દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ભાસ્કરભાઈ પારેખ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન

દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, રેલ્વે પાસ નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને […]

आठवीं अजायबी: वनवासी राम — पर्यावरण के प्रथम ब्रांड एंबेसडर

श्रीराम का 14 वर्षों का वनवास केवल संघर्ष की कथा नहीं, बल्कि प्रकृति और संस्कृति के अद्भुत मिलन का एक प्रेरणादायक अध्याय था। आज के ग्लोबल वॉर्मिंग के युग में उन्हें विश्व के पहले “इको-वारियर” के रूप में भी देखा जा सकता है। वनवास के दौरान उन्होंने माता सीता और लक्ष्मण को प्रकृति, वनस्पतियों और […]

राजकोट जिले के चांदली गांव में गिरगंगा परिवार ट्रस्ट द्वारा जल संरक्षण के लिए ग्राम सभा का आयोजन किया गया।

राजकोट जिले के लोधिका तालुका के चांदली गांव में गिरगंगा परिवार ट्रस्ट द्वारा वर्षा जल के उचित संरक्षण हेतु ग्राम सभा का आयोजन किया गया।गिरगंगा परिवार ट्रस्ट के अध्यक्ष श्री दिलीपभाई सखिया ने बताया कि गांव के लोगों को चेकडैम के माध्यम से वर्षा जल को कैसे बचाया जाए, इसकी जानकारी दी गई। उन्होंने वर्षा […]

રાજકોટ જીલ્લાનું ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના જતન માટે ગ્રામ સભાનું આયોજન.

રાજકોટ જીલ્લાનું લોધિકા તાલુકાનું ચાંદલી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું મહત્વ, તેનો સંગ્રહ અને જમીનના સ્તરને ઊંચા લાવવા માટે ચેકડેમ કેવી […]

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ,એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે,પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાંમાળા—પીવાનાં પાણીના કુંડા ‘રામપાતર’અને ગાયો, નાના પશુઓની પાણી પીવાની કુંડીનું બારે મહિના નિઃશુલ્કવિતરણ.

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી , રામપાતરનું છેલ્લા 10 વર્ષથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. ગૌમાતા,નાના પશુઓ, પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન તથા અર્હમ યુવા […]

Europäische Roulette‑Strategien: Warum Total Casino bessere Gewinnchancen bietet als das klassische Las Vegas‑Erlebnis

Europäische Roulette‑Strategien: Warum Total Casino bessere Gewinnchancen bietet als das klassische Las Vegas‑Erlebnis Viele Spieler glauben, dass Roulette überall gleich ist. Sie setzen blind auf Rot oder Schwarz und hoffen auf das Glück. Doch diese Herangehensweise übersieht einen entscheidenden Faktor: die Spielvariante. In europäischen Online‑Casinos gibt es häufig eine andere Regelung als in den amerikanischen […]

રામનવમીનાં પવિત્ર દિવસે, તા. 26, માર્ચ, ગુરુવારના રોજ સવારે 09-00 કલાકેથી  કિશાન ગૌશાળા દ્વારા ગૌ પૂજનનો  કાર્યક્રમ યોજાશે.

જકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા. રામનવમીનાં પાવન પર્વ નિમીતે રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલ કિશાન ગૌશાળામાં તા. 26/03/2026 ને ગુરુવારના રોજ સવારે 09-00 થી બપોરે 01-00 વાગ્યા સુધી ગૌ પૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવશે. સાથમાં જ ભજન, કિર્તન તથા રામ આરાધના કરાશે. […]