18 નવેમ્બર, “નેચરોપથી ડે”

નેચરોપથી – ફક્ત પથી નહી પણ જીવન જીવવાની પદ્ધતિ નેચરોપેથી એ પ્રાચીન ભારતની ચિકિત્સા પદ્ધતિ છે. જે જીવનના શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક અને સર્જનાત્મક સિદ્ધાંતો પર આધારિત છે. તેમાં મુખ્યત્વે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા પર ધ્યાન આપવામાં આવે છે. નેચરોપથી એ પંચતત્વ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીની મદદથી નિસર્ગોપચારનાં માધ્યમથી શરીરમાંથી વિજાતીય દ્રવ્યોને બહાર […]

Ice Fishing Casino: Ihr Weg zum Erfolg mit NetEnt‑Slots und VIP‑Vorteilen

Ice Fishing Casino: Ihr Weg zum Erfolg mit NetEnt‑Slots und VIP‑Vorteilen Ice Fishing Casino wurde 2019 gegründet und ist von der Malta Gaming Authority lizenziert. Das bedeutet, dass das Casino strenge Auflagen erfüllt und Ihre Daten sicher sind. Bereits in den ersten Minuten auf der Startseite wird ein Willkommensbonus sowie ein Ice Bonus ohne Einzahlung […]

16 નવેમ્બર, “રાષ્ટ્રીય પ્રેસ દિવસ”

કેપ્ચર એવરીથિંગ, ડીકલેર મેનીથીંગ, હાઈડ નથીંગ  આજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો જેવા કે વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, દૂરદર્શન, ડીજિટલ મીડિયા તેને મુદ્રણ તથા દ્રશ્ય – શ્રાવ્ય એમ બે મુખ્ય માધ્યમોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પત્રકારત્વને (press) લોકશાહીના ચોથા આધારસ્તંભ (ચોથી જાગીર) તરીકે પણ ઓળખવામાં આવે છે અને  પત્રકારત્વ એ આધુનિક સભ્યતાનો એક મુખ્ય વ્યવસાય પણ ગણવામાં આવે છે. 16 નવેમ્બર, […]

જળસંચયના મહાયજ્ઞમાં આહુતિ: ડો. ગોસ્વામીના પુત્રના લગ્નની ‘વધાવા’ની રકમ ગીરગંગા ટ્રસ્ટને અર્પણ કરશે

કણસાગરા મહિલા કોલેજના પ્રોફેસરનો અનુકરણીય નિર્ણય સમાજ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં લોકભાગીદારી વધારવા પ્રેરક પહેલ          ​સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પાણીના તળ ઊંચા લાવવાના અને જળસમૃદ્ધિના સંકલ્પ સાથે કાર્યરત રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રાષ્ટ્રીય અભિયાનને વધુ બળ આપવા માટે પ્રોફેસર ડો. યશવંત ગોસ્વામી દ્વારા એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. રાજકોટની કણસાગરા મહિલા કોલેજના પ્રોફેસર […]

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે “Ipositive” વિષય પર ગ્રોથ સેશન, જે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનલાઇન પ્લેટફોર્મ પર લાઇવપ્રસારણ

જાણીતા પોઝિટિવ ગ્રોથ કોચ, મોટિવેશનલ સ્પીકર અને ‘Ipositive’ મૂવમેન્ટના સ્થાપક હર્ષલ માંકડ આપશે ટ્રેનિંગ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.15 નવેમ્બર, શનિવાર 2025ના રોજ સાંજે 06:00 થી 08:00 વાગ્યા સુધી “Ipositive” વિષય પર જાણીતા પોઝિટિવ ગ્રોથ કોચ, મોટિવેશનલ સ્પીકર હર્ષલ માંકડનું ગ્રોથ સેશન રાખવામાં આવ્યું છે, જે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનલાઇન પ્લેટફોર્મ પર લાઇવ બતાવવામાં […]

શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

તુલસી       : મેલેરીયા, વાઈરલ ઈન્ફેક્શન, તાવ, શરદી મટાડે છે. લીલી ચા    : વાઈરલ ઈન્ફેક્શન, શરદીમાં ઉપયોગી નીવડે છે. અજમો       : પેટના દુઃખાવા માટે શ્રેષ્ઠ છે. ફુદીનો        : અગ્નિમાંઘ, પેટનો દુઃખાવો, શરદી, તાવમાં ઉપયોગી છે. ગળો          : જુનો તાવ, એસીડીટી, ગાઉટ, વૃદ્ધાવસ્થામાં સારી છે. કુવારપાઠુ   : દાઝવા પર, સૌંદર્યને લગતા- રોગો, […]

14 નવેમ્બર, “બાળ દિવસ”

હતું અહંભવ વગરનું બાળપણ, જાણે એ કપટ વિનાનું ભોળપણ એ જ સાકર પણ અને ગોળ પણ, યાદ આવે છે બાળપણનું ગળપણ દર વર્ષે 14 નવેમ્બરનાં દિવસને “બાળ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. UN દ્વારા 20 નવેમ્બર, 1954નાં રોજ બાળ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે ભારતમાં પંડિત જવાહરલાલ નહેરુનાં નિધન પહેલા 20 નવેમ્બરનાં રોજ […]

ગીરગંગા દ્વારા જલ આધારિત ઓનલાઈન ક્વિઝ અને જલ સાહિત્ય ઉત્સવ

કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા ગુગલ લિંકનું લોન્ચિંગ કરશે અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે યોજાશે ગરિમાપૂર્ણ સમારોહ        જળસંચય દ્વારા સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ વિશ્વવિખ્યાત કવિ અને યુગ વક્તા ડો. કુમાર વિશ્વાસના વ્યાસાસને અભૂતપૂર્વ, અપૂર્વ અને વૈશ્વિક ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું આયોજન […]

13 નવેમ્બર, “વિશ્વ દયા દિવસ”

દયા ધર્મ કા મૂલ હૈ, પાપ ભૂલ અભિમાન. તુલસીદાસ કહે, દયા નવ છોડીયે જબ તક હૈ ઘટ મેં પ્રાણ. વિશ્વભરમાં, 13 નવેમ્બરને “વિશ્વ દયા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કોઈની પ્રત્યે દયા બતાવવા અને કોઈને તેમના કામથી ખુશ કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે, 20 વર્ષ પહેલાં, જાપાનીઝ ‘વર્લ્ડ મૂવમેન્ટ’ને સમર્પિત કોન્ફરન્સ […]

મુંબઈની વડી અદાલતમાં બે ટકા સેશના જજમેન્ટ અંગે ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર, ચર્ચગેટ ખાતે એસોશિએશન ફોર ઓલ ટ્રસ્ટની મીટિંગ યોજાઈ

સર્વ ધર્મના પ્રતિનિધિઓએ હાજર રહી માર્ગદર્શન આપ્યું. ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ખાતે એસોશિએશન ફોર ઓલ ટ્રસ્ટની મીટિંગ આયોજિત થઈ હતી. જેમાં મુંબઈની વડી અદાલતમાં બે ટકા સેશના જજમેન્ટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં અનેક ધર્મોના પ્રતિનિધિત્વો અને અનેક વિદ્વાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરેએ સભાને માર્ગદર્શન આપ્યું હતું. આ બાબતમાં મુખ્ય પ્રધાનને મળીને એક આવેદન પત્ર […]