નિવૃત શિક્ષીકા ગં.સ્વ. હરદેવીબેન નરોતમભાઈ ખેતાણીનોતા.30, મે,શુક્રવારના રોજ જન્મદિન.

સૌરાષ્ટ્રનાં જાહેર જીવનના વરીષ્ઠ અગ્રણી, સહકારી ક્ષેત્રનાં નિષ્ણાત સ્વ. નરોતમભાઈ ખેતાણીનાં ધર્મપત્ની અને પોતાના જીવનનાં 35 વર્ષ કેળવણીને સમર્પિત કરનાર, નિવૃત શિક્ષીકા ગં.સ્વ. હરદેવીબેન નરોતમભાઈ ખેતાણીનો તા.30, મે,શુક્રવારના રોજ જન્મદિન છે. પોતાનાં સમગ્ર જીવન દરમ્યાન બાળકો-વિદ્યાર્થીઓ માટે સતત ગુરુ માંતાનું કર્તવ્ય પાલન કરનાર શ્રીમતી હરદેવીબેન આજે પણ પોતાની ક્ષમતા મુજબ તન, મન, ધનથી સતત માનવતાં, […]

સુઝલામ-સુફલામમાં પરા પિપલીયા અને મોટા ખીજડીયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડેમના કાર્ય ચાલુ.

હાલમાં જે વાવાઝોડા સાથે વરસાદ થાય અને ખેતીમાં અનેક ઘણું નુકસાન થતું હોય છે, પણ સાથે સાથે દરેક ખેડૂતો પોતાના ગામના ચેકડેમોને રીપેરીંગ, ઉડા. ઊંચા તેમજ નવા બનાવે તો ખેડૂતોને અત્યારે પણ ખૂબ મોટો પાણીનો જથ્થો મળી શકે જેનાથી ખેડૂતોને વાવણી પહેલા આગોતરું વાવેતર કરવું હોય તો કરી શકે અને જેનાથી ખૂબ મોટું ઉત્પાદન થઈ […]

મૂલ્યલક્ષી શિક્ષણથી બને સંસ્કારકાંઠો:આનંદ પરિવારનો અનોખો પ્રયત્ન

આજના આધુનિક યુગમાં જ્યાં વૈજ્ઞાનિક પ્રગતિ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જમાનાનું નેતૃત્વ કરે છે, ત્યાં મૌલિક માનવીય મૂલ્યો અને સંસ્કારોનું સંવર્ધન કરવું અત્યંત આવશ્યક બની ગયું છે. એવા સમયમાં આનંદ પરિવાર દ્વારા શરૂ કરાયેલું મૂલ્યલક્ષી શિક્ષણનું આ મહાયજ્ઞ સમગ્ર બનાસકાંઠામાં સંસ્કારનો પ્રકાશ પાથરી રહ્યું છે. શ્રી કલ્પરક્ષિતવિજયજી મ.સા. અને શ્રી જ્ઞાનરક્ષિતવિજયજી મ.સા.ના સશક્ત માર્ગદર્શન હેઠળ શરૂ […]

બકરીના દૂધના ફાયદા – મિતલ ખેતાણી

બકરીનું દૂધ મધુર, શીતળ, ઝાડાને રોકનાર અને હલકું છે. તે રક્તપિત્ત, અતિસાર(ડાયેરીયા) ટી.બી., ઉધરસ તથા તાવને મટાડનાર છે. બકરીઓ કદમાં નાની હોય છે. તીખા અને કડવા પદાર્થો ખાય છે. પાણી થોડુ પીએ છે અને પરિશ્રમ (ચાલવું, દોડવું, ઠેકડા મારવા વગેરે) ઘણો કરે છે. તેથી તેનું દૂધ સઘળા રોગોને મટાડનાર છે. તંદુરસ્ત બકરીનું દૂધ વધુ નિરોગી […]

આચાર્ય લોકેશજી, મંત્રીશ્રી આયુષજી એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે વેબિનારને સંબોધન આપ્યું

અહિંસા વિશ્વ ભારતીય અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રસિદ્ધ જૈન આચાર્ય લોકેશજી, મંત્રી શ્રી આયુષજી પ્રતિપરાવ જાધવ, CCRYNના ડિરેક્ટર ડૉ. રાઘવેન્દ્ર રાવ, MDNIYના ડિરેક્ટર ડૉ. કાશીનાથ સમગંડી અને INOના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અનંત બિરાદરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમો માટે વેબિનાર દ્વારા માર્ગદર્શન આપ્યું. વિશ્વ શાંતિદૂત આચાર્યશ્રી લોકેશજીએ જણાવ્યું કે ભારતના […]

ચિત્રકૂટનાં ડૉ. બુધેન્દ્રકુમાર જૈન પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા.

પૂજ્ય સંત રણછોડદાસજી મહારાજનાં નેત્ર સેવાકાર્યો ને કર્યું સમર્પિત સામાજિક સેવા અને ગ્રામ્ય નેત્રચિકિત્સાના ક્ષેત્રમાં અનોખું યોગદાન આપનાર પ્રસિદ્ધ નેત્રરોગ ચિકિત્સક અને સેવાભાવી ડૉ. બુધેન્દ્રકુમાર જૈનને આજે ભારત સરકાર તરફથી “પદ્મશ્રી” પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિશ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હીમાં યોજાયેલા પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહમાં આપવામાં આવ્યો હતો. ડૉ. […]

Αναλύοντας τις Τάσεις στην Ψηφιακή Επένδυση μέσω Νεοφυών Πλατφορμών – Η Περίπτωση της Tropisino

Ένας από τους σημαντικότερους δείκτες της σημερινής εποχής ψηφιακής καινοτομίας είναι η ταχύτητα με την οποία αναδύονται και εξελίσσονται νεοφυείς πλατφόρμες που αλλάζουν το τοπίο των επενδύσεων, του gaming και της διασκέδασης. Στον πυρήνα αυτών των αλλαγών βρίσκεται η τάση για περισσότερο διαδραστικό, άμεσο και ασφαλές περιβάλλον στοιχημάτων και παιχνιδιών, ειδικά στην ευρύτερη περιοχή της […]

Αναλύοντας τις Τάσεις στην Ψηφιακή Επένδυση μέσω Νεοφυών Πλατφορμών – Η Περίπτωση της Tropisino

Ένας από τους σημαντικότερους δείκτες της σημερινής εποχής ψηφιακής καινοτομίας είναι η ταχύτητα με την οποία αναδύονται και εξελίσσονται νεοφυείς πλατφόρμες που αλλάζουν το τοπίο των επενδύσεων, του gaming και της διασκέδασης. Στον πυρήνα αυτών των αλλαγών βρίσκεται η τάση για περισσότερο διαδραστικό, άμεσο και ασφαλές περιβάλλον στοιχημάτων και παιχνιδιών, ειδικά στην ευρύτερη περιοχή της […]

Innovative Auszahlungsmodelle bei Online-Casinos: Der Trend zu Magnetic Slots

Die Glücksspielbranche hat in den letzten Jahren eine bemerkenswerte Transformation durchlaufen. Während klassische Spielautomaten und traditionelle Auszahlungssysteme noch immer dominieren, zeichnet sich eine bedeutende Innovation ab: die Integration von deutlich fortschrittlicheren, transparenten und sofortigen Auszahlungsmechanismen. Im Zuge dieses Wandels gewinnen magnetic slots zunehmend an Bedeutung, insbesondere hinsichtlich ihrer Auszahlungssysteme, was für Spieler wie Betreiber gleichermaßen […]

Analiza rynku kasyn online: Czy warto grać w funbet?

Wraz z rozwojem technologii internetowych i rosnącą popularnością platform hazardowych, coraz więcej graczy szuka wiarygodnych informacji na temat zarówno legalności, jak i opłacalności różnych opcji rozrywkowych online. Jednym z coraz częściej komentowanych zjawisk jest rosnąca obecność tzw. platform typu funbet, które oferują rozrywkę na bazie darmowych rozgrywek lub bonusów bez konieczności dużych inwestycji własnych. Ewolucja […]