જળસંચય મહાઅભિયાનને સંતોના આશીર્વાદ

બીએપીએસના પૂજય અપૂર્વમુનિ સ્વામીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી શુભેચ્છા મુલાકત રાજકોટમાં યોજાનારી ડૉ. કુમાર વિશ્વાસની ‘જલકથા’ને સ્વામીજીએ પાઠવ્યા આશીર્વચન : જળ સંરક્ષણના કાર્યની સરાહના જળ સંરક્ષણ અને જળ સંચયના ક્ષેત્રે દેશભરમાં અભૂતપૂર્વ કાર્ય કરી રહેલા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયની મુલાકાત લઈ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના સંત શ્રી અપૂર્વમુનિએ ગીરગંગાના જળસંચયના કાર્યો અંગે સવિસ્તાર માહિતી […]

વૃક્ષનું જતન પ્રકૃતિનું રક્ષણ, જીવનનો આધાર

“વૃક્ષો છે તો વૃષ્ટિ છે, વૃષ્ટિ છે તો સૃષ્ટિ છે” આ કહેવત વૃક્ષોના મહત્વને સચોટ રીતે દર્શાવે છે. વૃક્ષો પૃથ્વી પરના જીવમાત્રના જીવનનો આધાર છે. તેઓ માત્ર પ્રકૃતિનો એક ભાગ નથી, પરંતુ શુદ્ધ હવા, પાણી અને તંદુરસ્ત પર્યાવરણના નિર્માણમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. આજના ઝડપી વિકાસના યુગમાં વૃક્ષોનું જતન કરવું એ માત્ર પર્યાવરણીય જવાબદારી નથી, […]

પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણ પ્રસંગે સમગ્ર મુંબઈના સંઘોમાં પ્રથમવાર 10,008 અઠ્ઠમનું અનેરું આયોજન

સમગ્ર ભારતભરના ઈતિહાસમાં અજોડ અને બેજોડ અને શ્રી મુંબઈના સમગ્ર જૈન સંઘોમાં પ્રથમવાર શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મકલ્યાણ નિમિત્તે એકસાથે 10,008 અઠ્ઠમનું આયોજન શ્રી ગીતાંજલિ જૈન સંઘ, બોરીવલી (વેસ્ટ)ના ઉપક્રમે આચાર્ય ભગવંત શ્રી જયશેખરસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણામાં માગશર વદ – 9, 10, 11 અંગ્રંજી તા. 13, ડિસેમ્બર, શનિવાર, 14, ડિસેમ્બર રવિવાર, 15 ડિસેમ્બર, સોમવારના રોજ એમ […]

સમસ્ત ખોખરા પરિવારના પુજ્ય સુરાપુરા દાદા શ્રી કુંવરજી દાદા તથા શ્રી માવજી દાદાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, પરીવારજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ

સમસ્ત ખોખરા પરિવારના પુજય શ્રી સુરાપુરા દાદા શ્રી કુંવરજી દાદા તથા શ્રી માવજી દાદા જે હાલ ઝીંઝુવાડા મુકામે બીરાજમાન છે, તેમને સ્થળાંતર કરી રતનપર ગામ, ચંદ્રમૌલેશ્વર મંદિર સામેના રસ્તે, માતૃ છાયા વૃધ્ધાશ્રમ પાછળ, રાજકોટ-મોરબી હાઇવે, રાજકોટ મુકામે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું નિરધારેલ છે. જેનું શુભ મુહુર્ત સંવત-૨૦૮૨, માગસર સુદ ૧૩/૧૪, તા. ૩-૧૨-૨૦૨૫ને બુધવારના રોજ રાખેલ […]

ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ ની ગ્રાન્ટ માંથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 8 માં રિચાર્જ બોર કરીને “જલ હે તો જીવન હે” ના સૂત્ર ને સાર્થક કરવા વેગવંતુ બનાવ્યું.

વિધાનસભા ,69 રાજકોટ પશ્ચિમના મતવિસ્તારમાં વોર્ડ નં-8 માં અમીન માર્ગ પાસે પાણીની જરૂરિયાત ધ્યાને લઈ અને જળસંચયની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હેઠળ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહની જળસંચય માટેની ખાસ ગ્રાન્ટ હેઠળ મતવિસ્તારના જુદા જુદા વિસ્તારો અને સોસાયટીઓમાં કેચ ધ રેઇન હેઠળ બોર રિચાર્જ તથા બોર કરાશે. જળસંચય માટે 1,11,111 સ્ટ્રકચરો તૈયાર કરવાના કાર્ય માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા […]

શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા ટ્રસ્ટ, રાજકોટ દ્વારા શાળામાં 3 નવા ટેકનોલોજી આધારિત વર્ગખંડો (લેબ્સ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

દિવ્યાંગ મૂક–બધિર બાળકોને આધુનિક યુગ માટે તૈયાર કરવા અને તેમને ડિજિટલ તથા ટેક્નોલોજીથી જોડાયેલી દુનિયામાં આત્મનિર્ભર બનાવવા માટે શાળામાં 3 નવા ટેકનોલોજી આધારિત વર્ગખંડો (લેબ્સ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું શ્રી અને શ્રીમતિ છગનલાલ શામજી વિરાણી બહેરા મૂંગા શાળા રાજકોટ, છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ મૂક–બધિર બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત સમર્પિત સેવા આપે છે. આ સંસ્થા દિવ્યાંગ […]

આમ તો કાલે ગુજરાત, ગુજરાતી નું ગૌરવ રમેશ પારેખની જન્મતિથિ છે.પણ,એ શબ્દમાં વિલીન થયાં છે, ત્યારે અને એટલે,રમેશ પારેખની પુણ્યતિથિએ વેરેલા શબ્દ પુષ્પ પ્રાસંગિક છે

શબ્દવાસી રમેશ પારેખ ને કાવ્યાંજલિઆજે ર.પા. નો શબ્દવાસ થયો તો. ઈશ્વર નાં આંગણે ય ઉજાસ થયો તો.આજે ર.પા. નો શબ્દવાસ થયો તો. વિધવા સોનલે મૂકી તી કાળી પોક ને,આભ જેવો એ પાછો આકાશ ગયો તો. એ છલકતી નદી અને શબ્દ છે સાગર,પંચમહાભૂતે બેય નો સહવાસ થયો તો. ૬ અક્ષરનાં નામને ચાહ્યોતો અઢી અક્ષરે,પ્રેમ પણ પછી […]

Erfolgreich im Total Casino: Der komplette Leitfaden für neue und erfahrene Spieler

Erfolgreich im Total Casino: Der komplette Leitfaden für neue und erfahrene Spieler Der Online‑Casino‑Markt ist riesig. Jeden Tag erscheinen neue Plattformen, die mit verlockenden Boni und glänzenden Werbeversprechen locken. Für viele Spieler ist die größte Hürde, ein vertrauenswürdiges Angebot zu finden, das schnelle Auszahlungen, ein breites Spielportfolio und zuverlässigen Kundenservice kombiniert. Warum ist das so […]

જલકુંભના પૂજન સાથે ગીરગંગાની જલકળશ યાત્રાનું ભવ્યાતિભવ્ય પ્રસ્થાન

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અખંડ ભારતની ૧૧૧ પવિત્ર નદીઓના જલ સાથે ‘જલકળશ યાત્રા’ આજથી રાજકોટમાં ફરશે જનજાગૃતિથી સૌરાષ્ટ્રને નંદનવન બનાવવાનો સંકલ્પ: ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે અભૂતપૂર્વ જળ અભિયાનનો આરંભ સૌરાષ્ટ્ર અને ગુજરાતને જળસંચય દ્વારા ફરીથી હરિયાળું બનાવવાના ઉમદા હેતુ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ જળ સ્ટ્રકચરો તૈયાર કરવાનો મહાસંકલ્પ લેવામાં આવ્યો […]

ગુરૂ તેગ બહાદુરજીની 350મી શહીદી વર્ષગાંઠ પર સર્વધર્મ સંમેલનમાં આચાર્ય લોકેશજીનું સંબોધન

અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક વિશ્વશાંતિ દૂત આચાર્ય લોકેશજી, પંજાબના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા, આર્ટ ઓફ લિવિંગના સ્થાપક પુજ્ય શ્રી શ્રી રવિશંકર, પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવાન્ત સિંહ માન, જથેદાર બાબા બલબીર સિંહ, ડૉ. બિન્ની સરીન, હાજી સૈયદ સલમાન ચિશ્તિ, ફાદર જોન, ભિક્ષુ સંઘસેના, યહૂદી ધર્મના ગુરુ મલેકર તેમજ અનેક સર્વધર્મ આચાર્યો વડે […]