કુકાવાવ તાલુકાનું કોલડા(જંગર) ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારાપાણીના જતન માટે ગ્રામ સભાનું આયોજન.

અમરેલી જીલ્લાનું કુકાવાવ તાલુકાનું કોલડા(જંગર)ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ. રમેશભાઈ ધાનાણી દ્વારા જણાવેલ કે, આજે આપણે કુવા અને બોર દ્વારા પાણી ખેચવાનું કામ કરી રહયા છીએ ખરેખર જેટલું પાણી ખેચી તેના કરતા વરસાદી મીઠું પાણી વધારે જમીનમાં ઉતારવું જોઈએ આજે દરિયામાં વિશાળ જથ્થામાં ખારું પાણી […]

Continue Reading

શિવજીને પ્રિય બિલીપત્ર અને તેનું મહત્વ

સ્વાસ્થ્ય માટે લાભકારી એવું બિલીપત્ર ત્રિદલં ત્રિગુણાકારં ત્રનેત્રં ચ ત્રિધાયુતમ્ત્રિજન્મપાપસંહારં, એક બિલ્વમ્ શિર્વ્પણમ્ ॥ બિલિપત્ર શિવજીને ખૂબ જ પ્રિય હોવાનું મનાય છે. બિલિ પત્રના ત્રણ પાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ દેવનું પ્રતીક હોવાનું કહેવામાં આવે છે. તે ભગવાન શિવની ત્રીજી આંખનું પ્રતીક છે. તેને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને […]

Continue Reading

દેશમાં થઈ રહેલી વૃક્ષછેદનની પ્રવૃતિ સામે સુપ્રિમ કોર્ટની લાલ આંખ

સુપ્રિમ કોર્ટના નિર્ણયને આવકારતું સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટ એક મહત્વનો ચૂકાદો આપ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માનવ હત્યા કરતા પણ ખરાબ તેવું ઠરાવી અને ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારને રૂપીયા ૧ લાખનો દંડ ફટકારવાની મંજુરી આપી હતી. સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને સદભાવના વૃધ્ધાશ્રમ પરીવારે આવકાર્યો હતો અને પર્યાવરણલક્ષી આ નિર્ણય […]

Continue Reading

હિન્દુ/જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે મુખ્યમંત્રીશ્રીને મિતલ ખેતાણીની રજૂઆત

હિન્દુ/જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો આગામી ૩૦, માર્ચ, રવિવારે ચેટીચાંદ, તા.૦૬, એપ્રિલ, રવીવારે રામનવમી, તા.૧૦, એપ્રિલ, ગુરુવારે મહાવીર જયંતી, તા. ૧૨, એપ્રિલ શનીવારે હનુમાન જયંતી, તા. ૧૪, એપ્રિલ, સોમવારે ડો. આંબેડકર જયંતી, ના રોજ હોય, દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ […]

Continue Reading

गोवंश की वृद्धि और किसान की आय बढ़ाने के लिए संकल्पित हैं मध्यप्रदेश

आज जन्मदिवस के अवसर पर आगर-मालवा जिले अंतर्गत सुसनेर में सालरिया गौ अभयारण्य में ‘एक वर्षीय गौ कृपा कथा के समापन कार्यक्रम’ में प्रदेश की समृद्धि एवं जनकल्याण के संकल्प के साथ यज्ञ-हवन में सम्मिलित होने तथा पूज्य संत वृन्दों एवं गौमाता का आशीर्वाद प्राप्त करने के लिए मध्यप्रदेश के मुख्यमंत्री श्री मोहन यादव गौमाता […]

Continue Reading

સદભાવના વૃદ્ધાશ્રમનાં  એક બિલ્ડીંગ માટેના મુખ્ય દાતા તરીકે રૂ. ૫ કરોડનું અનુદાન આપતા દેવેનભાઈ જીતેન્દ્રભાઈ મહેતા પરિવાર.

રાજકોટનાં જામનગર રોડ, રામપર ખાતે નિરાધાર, નિઃસંતાન વૃદ્ધો માટે વિશ્વના સૌથી મોટા  7 બિલ્ડીંગ, 11 માળ અને 1400 રૂમનો સદભાવના વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે. અંદાજિત રૂ.300 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનશે. નવા બની રહેલા વૃદ્ધાશ્રમનાં  એક બિલ્ડીંગ માટેના મુખ્ય દાતા તરીકે રૂપિયા ૫ કરોડનું અનુદાન સેવાભાવી- માનવતાવાદી દંપતી દેવેનભાઈ જીતેન્દ્રભાઈ મહેતા, ડો. શ્રીમતી પુષ્પાબેન દેવેનભાઈ […]

Continue Reading

વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે ડાયાબિટીસ નિદાન વર્કશોપ અને આધ્યાત્મિક પ્રવચનનું આયોજન

યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે – ડૉ. એચ.આર. નાગેન્દ્ર વિશ્વ શાંતિ કેન્દ્ર સ્વસ્થ અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહેશે – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર ગુરુગ્રામ ખાતે પ્રસિદ્ધ જૈન આચાર્ય લોકેશજીની હાજરીમાં આધ્યાત્મિક વ્યાખ્યાન અને ડાયાબિટીસ પર એક નિઃશુલ્ક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય વક્તા પદ્મશ્રી […]

Continue Reading

સંસ્કાર સિંચનનો મહાકુંભ અંતર્ગત “ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા – 2025” ઇનામ વિતરણ સમારોહ યોજાશે

તા. 28-3-2025, શુક્રવાર સમય: સાંજે 4:45 કલાકે સ્થળ: અપર ઓડિટોરિયમ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર સંસ્કાર સિંચનનો મહાકુંભ અંતર્ગત “ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા – 2025” ઇનામ વિતરણ સમારોહ યોજાશે.ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને “સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન” દ્વારા આયોજિત “ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા – 2025″ એ યુવા પેઢીને સત્ય સનાતન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના […]

Continue Reading

27 માર્ચ, “વિશ્વ રંગભૂમિ દિવસ”

અભિનય એટલે રંગમંચ ઉપર આપવાની દરરોજની પરીક્ષા ઊભા છીએ તખ્તાના પીળા પ્રકાશે,ઢળી પણ પડીશું તો અભિનય ગણાશે! -ગની દહીંવાલા સમગ્ર વિશ્વમાં 27 માર્ચનો દિવસ “વિશ્વ રંગભૂમિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી નો પ્રારંભ વર્ષ 1961માં “આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન” દ્વારા કરવામાં આવ્યો હતો. રંગભૂમિનાં મૂળ વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. જે સૃષ્ટિ ઈશ્વરે […]

Continue Reading

વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુનીપ્રેરણાથી તલગાજરડા બની રહ્યું છે સૌરગ્રામ

રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામ બની રહ્યું છે. ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે આ પ્રકલ્પનો શુભારંભ થયો છે. મહુવા પાસેનું તલગાજરડા ગામ એટલે મોરારિબાપુનું ગામ. આ ગામ હવે સૂર્ય ઉર્જાથી ઝળહળાટ કરતું થશે. પ્રારંભિક તબક્કે અહીંના ચાર સો […]

Continue Reading