दिल्ली में पशु कल्याण और गौशालाओं के विकास को लेकर महत्वपूर्ण बैठक,गौसेवा को मिलेगा नया संबल!

दिल्ली में पशु कल्याण और गौशालाओं के विकास पर जीवदयप्रेमी विनोद तावड़ेजी(राष्ट्रीय महामंत्री, भाजपा)के साथ दिल्लीकी मुख्यमंत्री श्रीमती रेखा गुप्ताजी के साथ हुई महत्वपूर्ण बैठक के लिए हार्दिक धन्यवाद। आपकी सकारात्मकता और आश्वासन से हमें अत्यंत प्रेरणा मिली। बैठक में निम्नलिखित मुख्य बिंदु चर्चा में आए: 1. गौशालाओं को ₹100 प्रति गौवंश प्रतिदिन अनुदान 2. […]

સ્વસ્તિક પોલીસ સ્ટોરના સંદિપભાઇ શ્રીમાંકરનો તા. ૧, માર્ચ ના રોજ ૫૦  મો જન્મદિવસ

એનીમલ હેલ્પલાઈનના સહકારથી ચકલીના માળા–પાણી પીવાનાં કુંડાનું તા. ૧, માર્ચ,           શનીવારના    રોજ રેસકોર્ષ ચબુતરા તથા સ્વસ્તિક પોલીસ સ્ટોર, મોટી ટાંકી ચોક, મહાવીર           એપાર્ટમેન્ટ ખાતેથી પણ નિઃશુલ્ક વિતરણ કરાશે. સૌરાષ્ટ્રના જાણીતા વેપારી અગ્રણી, ગૌસેવક સ્વ. મહેન્દ્રભાઇ શ્રીમાંકર ના સુપત્ર અને રાજકોટની જાણીતી વેપારી પેઢી સ્વસ્તિક પોલીસ સ્ટોરના સંચાલક સંદીપભાઈ મહેન્દ્રભાઈ શ્રીમાંકરનો તા.૧ લી […]

AWBI अवार्ड्स फॉर एनिमल वेलफेयर एंड प्रोटेक्शन – 2024” में ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-बेस्ड इंडस्ट्रीज (GCCI) के गौ उत्पादों के स्टॉल का दौरा करते हुए पशुपालन एवं डेयरी मंत्रालय भारत सरकार के माननीय राज्य मंत्री, श्री प्रो. एसपी सिंह बघेल और श्री जॉर्ज कुरियन ।

नई दिल्ली, 27 फरवरी 2025 – विज्ञान भवन, नई दिल्ली में आयोजित भारतीय जीव-जंतु कल्याण बोर्ड (AWBI) के ‘प्राणी मित्र और जीव दया पुरस्कार’ समारोह में ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-बेस्ड इंडस्ट्रीज (GCCI) ने अपने विशेष गौ-आधारित उद्योगों और उत्पादों के स्टॉल के साथ भाग लिया। इस अवसर पर माननीय राज्य मंत्री, पशुपालन एवं डेयरी मंत्रालय, […]

AWBI એવોર્ડ્સ ફોર એનિમલ વેલફેર એન્ડ પ્રોટેક્શન – 2024”માં ગ્લોબલ કનફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) ના ગૌ પ્રોડક્ટસના સ્ટોલની મુલાકાતે ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના રાજ્ય મંત્રીશ્રી, પ્રોફ.એસ.પી.સિંહ બઘેલ અને શ્રી જૉર્જ કુરિયન.

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2025 ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતીય જીવ-જંતુ કલ્યાણ બોર્ડ (AWBI) દ્વારા આયોજિત “પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર” સમારોહમાં ગ્લોબલ કનફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા ગૌ આધારિત ઉદ્યોગો અને ઉત્પાદનોના પ્રદર્શન સાથે ઉત્સાહસભર ભાગ લીધો હતો. આ અવસર પર ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના માનનીય રાજ્ય […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા “તન કી બાત” માં ૪૯ મો એપિસોડ આંખ છે રતન કરીએં તેનું જતન ! IIचक्षुस्तेजोमयम्I OPEN YOUR EYES! FOR BETTER VISION!

આપણી આંખ એ ખરેખર અણમોલ રતન છે ! સમગ્ર દુનિયા નું દર્શન કરાવનાર અને પરિચય કરાવનાર આપણી જ આંખ વિષયે આપણે કેટલું જાણીએ છીએ? કલ્પના કરી જુઓ,આપણી આંખ જાય તો શું થાય? વિશ્વમાં લગભગ પોણા ત્રણ કરોડ લોકો દૃષ્ટિ વિહીન છે! જેમાંથી લગભગ દોઢ કરોડ જેટલા લોકો ભારતમાં છે! એમના માટે કોઈ દિવસ વિચાર્યું છે? […]

मुख्यमंत्री माननीया रेखा गुप्ता विश्व शांति केंद्र के उदघाटन समारोह मे भाग लेंगी

आध्यात्म का मानव कल्याण व समाज सुधार में महत्वपूर्ण योगदान – मुख्यमंत्री रेखा गुप्ता हरियाणा की धरती से विश्व शांति का संदेश प्रसारित होगा – आचार्य लोकेश अहिंसा विश्व भारती के संस्थापक जैन आचार्य लोकेश जी ने दिल्ली की मुख्यमंत्री माननीया श्रीमति रेखा गुप्ता से भेंट कर विश्व शांति केंद्र के उदघाटन समारोह एवं विराट […]

દિલ્લીનાં મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ના ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે

આધ્યાત્મિકતાનું માનવ કલ્યાણ અને સમાજ સુધારમાં મહત્વનું યોગદાન – મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા હરિયાણાની ધરતી પરથી વિશ્વ શાંતિનો સંદેશો પ્રસારિત થશે – આચાર્ય લોકેશજી ‘અહિંસા વિશ્વ ભારતી’ના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ દિલ્હીનાં મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાજી સાથે મુલાકાત કરી અને ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ના ઉદઘાટન સમારોહ અને વિરાટ સંત સંમેલનની વિગતવાર ચર્ચા કરી. આચાર્યશ્રીએ મુખ્યમંત્રીને ઉદ્ઘાટન […]

1 માર્ચ, “શૂન્ય ભેદભાવ દિવસ”

શૂન્ય ભેદભાવ દિવસ યુનાઈટેડ નેશન્સ એઇડ્સ પ્રોગ્રામ (યુ એન એઇડ્સ) દ્વારા મનાવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે 1 માર્ચે ઉજવવામાં આવે છે. પહેલી વખત આ દિવસ 2014માં ઉજવવામાં આવ્યો હતો. સમાજમાં આવક, લિંગ, વય, આરોગ્યની સ્થિતિ, વ્યવસાય, અપંગતા, જાતીય સતામણી, ડ્રગનો ઉપયોગ, જાતિની ઓળખ, વર્ગ, જાતિ અને ધર્મનાં આધારે થતી વિવિધ અસમાનતાને સમાપ્ત કરવા […]

મુકેશભાઈ પાબારી પરિવારના આર્થિક સહયોગથીવાજડી ગઢમા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ચેકડેમનું નવનિર્માણ. 

સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે રાજકોટ જીલ્લાનું વાજડી ગઢ પાણી સંચયને પ્રોત્સાહન આપવા માટે  સફળ ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ પાબારીના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા રીંગ રોડ પર ચેકડેમનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. જેનાથી વરસાદનું પાણી જમીનના તળ માં સંગ્રહ થવાથી પાણીના લેવલ ખુબજ ઊંચા આવશે તેથી આજુબાજુમાં પશુ-પક્ષી, જીવજંતુ ના રક્ષણ માટે પ્રકૃતિ ખીલી […]