#politics

પાંચાણી ફાઉન્ડેશન તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ‘ સુરક્ષા વન’ નું નિર્માણ કરાશે.૧૧૧૧૧૧ ઔષધીય તેમજ પક્ષીચારા રોપાઓનું વૃક્ષારોપણ સાથે હરીયાળા સુરક્ષા મિયાવાકી વનનું નિર્માણ કરાશે.રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ

પાંચાણી ફાઉન્ડેશન તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તા.૨, સપ્ટેમ્બર, શનીવારે સવારે ૯–૦૦ કલાકેથી ગોંડલના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે ‘સુરક્ષા વન’નું નિર્માણ
#politics

અરવિંદભાઈ મણિયાર, જન કલ્યાણ ટ્રસ્ટ અને હિન્દુ ઈકોનોમિક ફોરમ દ્વારા ‘હમ હિન્દુસ્તાની’ કાર્યક્રમ યોજાયો.સુદાનમાં ફસાયેલા ૩૮૬૨ ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવામાં આવ્યા તે બદલ મા. મોદીજી તેમજ સમગ્ર ભારત  સરકારનું ઋણ સ્વીકાર કરાયુ

“ઓપરેશન કાવેરી” અંતર્ગત સુદાનનાં ગૃહયુધ્ધમાં મૃત્યુનાં મુખમાં ફસાયેલા ૩૮૬૨ ભારતીય નાગરિકોને ભારત સરકાર દ્વારા ત્વરિત પગલા ભરી સ્વદેશ પરત લાવવામાં
#Blog #politics

એનીમલ હેલ્પલાઈન દ્વારા જીવદયા – ગૌસેવા સંમેલન યોજાયું.જગતના સર્વ જીવોને પોતાનું જીવન પ્યારું છે. પોતાનું જીવન વ્હાલું છે માટે જીવદયા મહાન છે. – પ. પૂ. જે.પી ગુરુદેવજી.ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે એનીમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું.કીડીનું દર પૂરવા લોકો નીકળતા હોય, ગાયને, કૂતરાને રોટલી આપવી એ આપણી સંસ્કૃતિ છે. – ભુપેન્દ્રભાઈ પટેલ.ઉત્તમ જીવદયાની પ્રવૃત્તિ કરનાર એનીમલ હેલ્પલાઈનનાં સંચાલકોને અભિવાદન – રાઘવજીભાઈ પટેલ

છેલ્લા 19 વર્ષોથી સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા, જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા
#Blog #politics

એનીમલ હેલ્પલાઈન દ્વારા શનિવારે હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે યોજાશે જીવદયા – ગૌસેવા સંમેલન. સૌ ને પધારવા જાહેર આમંત્રણ

Ø    ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે એનીમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ  છેલ્લા 19 વર્ષોથી સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર
#Blog #politics

એનીમલ હેલ્પલાઈન દ્વારા જીવદયા – ગૌસેવા સંમેલન યોજાયું જગતના સર્વ જીવોને પોતાનું જીવન પ્યારું છે. પોતાનું જીવન વ્હાલું છે માટે જીવદયા મહાન છે. – પ. પૂ. જે.પી ગુરુદેવજી ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે એનીમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું. કીડીનું દર પૂરવા લોકો નીકળતા હોય, ગાયને, કૂતરાને રોટલી આપવી એ આપણી સંસ્કૃતિ છે. – ભુપેન્દ્રભાઈ પટેલ ઉત્તમ જીવદયાની પ્રવૃત્તિ કરનાર એનીમલ હેલ્પલાઈનનાં સંચાલકોને અભિવાદન – રાઘવજીભાઈ પટેલ

છેલ્લા 19 વર્ષોથી સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા, જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા