#Blog

આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે

આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે

નિષ્ક્રિયતા એ સજ્જનોનું કુકર્મ હોય છે

આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે

ધર્મ સહિષ્ણુતાનો મતલબ નથી જ કાયરતા

સંહારે તેને સંહારો એ જ તો યુગધર્મ હોય છે

આ આક્રંદ,આ કેન્ડલ,આ હાકલાં પડકારા

કઠ્ઠણ દેશદ્રોહીઓ માટે તો આ નરમ હોય છે

વાંસળી મૂકીને ચલાવી જ દયો સુદર્શન હવે

100 ગાળો સુધી જ તો ‘કીપ મમ’ હોય છે

ધરતીનું સ્વર્ગ નર્ક કરનારને મોકલી દયો નર્કમાં

આક્રમણ એ જ શ્રેષ્ઠ સંરક્ષણનો ક્રમ હોય છે

ઘરમાં ઘૂસીને મારનારની મારો ને સાત પેઢી!

શાસક,વિપક્ષ,પ્રજાને તો દેશ સુપ્રિમ હોય છે

મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *