#Blog

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે,રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવપૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડા (રામપાતર)અને ગાયોની પાણી પીવાની કુંડીનું બારે મહિના નિઃશુલ્ક વિતરણ.

તા. 20 માર્ચ, ગુરુવારનાં રોજ રેસકોર્સ – ક્રિકેટ સ્ટેડિયમ ગેટ ખાતે,  તા. 21 માર્ચ, શુક્રવારનાં રોજ મવડી ચોક 150 ફૂટ રિંગ રોડ ખાતે,  તા. 22 માર્ચ, શનિવારનાં રોજ આનંદ બંગલા ચોક ખાતે, તા. 23 માર્ચ, રવિવારનાં રોજ નાગેશ્વર પાર્શ્વનાથ મંદિર ખાતે, તા. 24 માર્ચ, સોમવારનાં રોજ ધારેશ્વર મંદિર – ભક્તિનગર સર્કલ ખાતે, તા. 25 માર્ચ,  મંગળવારનાં રોજ આશાપુરા મંદિર – પેલેસ રોડ ખાતે, તા. 26 માર્ચ, બુધવારનાં રોજ મોકાજી સર્કલ – સયાજી હોટલ પાસે ખાતે, તા. 27 માર્ચ, ગુરુવારનાં રોજ મણિયાર દેરાસર ખાતે, તા. 28 માર્ચ, શુક્રવારનાં રોજ કોટેચા ચોક પૂ.ઈન્દુબાઈ મહાસતીજી ચોક ખાતે, તા. 29 માર્ચ, શનિવારનાં રોજ બાલાજી મંદિર ભૂપેન્દ્ર રોડ ખાતે, તા. 30 માર્ચ, રવિવારનાં રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ – આલાપ ગ્રીન સિટી ખાતે, તા. 31 માર્ચ, સોમવારનાં રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ – હવેલી પાસે ખાતે, તા. 01 એપ્રિલ, મંગળવારનાં રોજ સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે – લક્ષ્મી નગરના નાલા પાસે ખાતે, તા. 02 એપ્રિલ, બુધવારનાં રોજ રામાપીર ચોકડી – 150 ફૂટ રિંગ રોડ ખાતે, તા. 03 એપ્રિલ, ગુરુવારનાં રોજ પૂ.રણછોડદાસજી બાપુ આશ્રમ- કુવાડવા રોડ ખાતે, તા. 04 એપ્રિલ, શુક્રવારનાં રોજ આકાશવાણી ચોક યુનિવર્સિટી રોડ ખાતે, તા. 05 એપ્રિલ, શનિવારનાં રોજ હનુમાનજી મંદિર – કાલાવડ રોડ પ્રેમમંદિર પાસે ખાતે, તા. 06 એપ્રિલ, રવિવારનાં રોજ મહાવીર સ્વામી ચોક-એસ્ટ્રોન ચોક ખાતે કુંડા – માળાનું નિઃશુલ્ક  વિતરણ દરરોજ સવારે 7:15 થી 8:30 કલાક સુધી કરવામાં આવશે. સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી (98242 21999), પ્રતિક સંઘાણી (મો. 99980 30393), હિમાંશુભાઈ શાહ (મો. 9898048139), પારસભાઈ ગાઠાણી (મો. 97254 27693), અર્હમ યુવા સેવા ગ્રુપના શેતુર દેસાઇ (મો. 98982 30975), રાજેશ્રીદીદી બદાણી (મો. 90670 53747), સૌમિલભાઈ મહેતા (મો. 78744 69909), તપનભાઈ શાહ (મો. 94272 68321), તુષારભાઈ મહેતા (મો. 90677 12244), અલ્કાદીદી કામદાર (મો. 94081 83711), બીરેનભાઈ બાવીશી (મો. 9974747495), મનોજભાઈ પડિયા (મો. 98981 58260) સહિતનાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.  

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી , ‘રામપાતર’નું છેલ્લા સાત વર્ષથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. ગૌમાતા, પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન તથા અર્હમ યુવા સેવા ગ્રૂપનાં સંયુકત ઉપક્રમે સીમેન્ટની મોટી કુંડી (સાઇઝ આશરે ૨ ફૂટ બાય ૧.૫ ફુટ, વજન આશરે ૩૦ કિલો) જીવદયા પ્રેમીઓને બારે મહિના વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. ઘર આંગણે, વિસ્તારમાં કુંડી રાખી દરરોજ સફાઇ કરી, બારે મહિના ચોખ્ખુ પાણી ભરી આ કાર્યમાં પુણ્યના ભાગીદાર બની શકાય છે. “વહેલા તે પહેલા” ના ધોરણે વિનામલ્યે, નિયમાનુસાર, વ્યકિત દિઠ એક કુંડી મળશે (પોતાના વાહનમાં લઇ જવાની રહેશે). રાજકોટના વિવિધ વિસ્તારોના લોકોને આ વિસ્તારનો લાભ મળે તે માટે વિવિધ વિસ્તારોમાં પણ ચકલીના માળા, પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે.

તા. 20 માર્ચ, ગુરુવારનાં રોજ રેસકોર્સ – ક્રિકેટ સ્ટેડિયમ ગેટ ખાતે,  તા. 21 માર્ચ, શુક્રવારનાં રોજ મવડી ચોક 150 ફૂટ રિંગ રોડ ખાતે,  તા. 22 માર્ચ, શનિવારનાં રોજ આનંદ બંગલા ચોક ખાતે, તા. 23 માર્ચ, રવિવારનાં રોજ નાગેશ્વર પાર્શ્વનાથ મંદિર ખાતે, તા. 24 માર્ચ, સોમવારનાં રોજ ધારેશ્વર મંદિર – ભક્તિનગર સર્કલ ખાતે, તા. 25 માર્ચ,  મંગળવારનાં રોજ આશાપુરા મંદિર – પેલેસ રોડ ખાતે, તા. 26 માર્ચ, બુધવારનાં રોજ મોકાજી સર્કલ – સયાજી હોટલ પાસે ખાતે, તા. 27 માર્ચ, ગુરુવારનાં રોજ મણિયાર દેરાસર ખાતે, તા. 28 માર્ચ, શુક્રવારનાં રોજ કોટેચા ચોક પૂ.ઈન્દુબાઈ મહાસતીજી ચોક ખાતે, તા. 29 માર્ચ, શનિવારનાં રોજ બાલાજી મંદિર ભૂપેન્દ્ર રોડ ખાતે, તા. 30 માર્ચ, રવિવારનાં રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ – આલાપ ગ્રીન સિટી ખાતે, તા. 31 માર્ચ, સોમવારનાં રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ – હવેલી પાસે ખાતે, તા. 01 એપ્રિલ, મંગળવારનાં રોજ સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે – લક્ષ્મી નગરના નાલા પાસે ખાતે, તા. 02 એપ્રિલ, બુધવારનાં રોજ રામાપીર ચોકડી – 150 ફૂટ રિંગ રોડ ખાતે, તા. 03 એપ્રિલ, ગુરુવારનાં રોજ પૂ.રણછોડદાસજી બાપુ આશ્રમ- કુવાડવા રોડ ખાતે, તા. 04 એપ્રિલ, શુક્રવારનાં રોજ આકાશવાણી ચોક યુનિવર્સિટી રોડ ખાતે, તા. 05 એપ્રિલ, શનિવારનાં રોજ હનુમાનજી મંદિર – કાલાવડ રોડ પ્રેમમંદિર પાસે ખાતે, તા. 06 એપ્રિલ, રવિવારનાં રોજ મહાવીર સ્વામી ચોક-એસ્ટ્રોન ચોક ખાતે કુંડા – માળાનું નિઃશુલ્ક  વિતરણ દરરોજ સવારે 7:15 થી 8:30 કલાક સુધી કરવામાં આવશે. સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી (98242 21999), પ્રતિક સંઘાણી (મો. 99980 30393), હિમાંશુભાઈ શાહ (મો. 9898048139), પારસભાઈ ગાઠાણી (મો. 97254 27693), અર્હમ યુવા સેવા ગ્રુપના શેતુર દેસાઇ (મો. 98982 30975), રાજેશ્રીદીદી બદાણી (મો. 90670 53747), સૌમિલભાઈ મહેતા (મો. 78744 69909), તપનભાઈ શાહ (મો. 94272 68321), તુષારભાઈ મહેતા (મો. 90677 12244), અલ્કાદીદી કામદાર (મો. 94081 83711), બીરેનભાઈ બાવીશી (મો. 9974747495), મનોજભાઈ પડિયા (મો. 98981 58260) સહિતનાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *