જૈન આચાર્ય લોકેશજી અને શ્રી શ્રી રવિ શંકરજી વચ્ચે વિશ્વ શાંતિ કેન્દ્રના આગામી કાર્યક્રમો અંગેની વિસ્તૃત ચર્ચા કરાઈ

“વિશ્વ શાંતિ કેન્દ્ર આધ્યાત્મને સમાજસેવા સાથે જોડીને માનવ કલ્યાણ માટે સતત પ્રયાસશીલ છે” – આચાર્ય લોકેશજી “વિશ્વ શાંતિ અને સદભાવના માટેના આચાર્ય લોકેશજીના પ્રયાસોમાં અમે તેમની સાથે છીએ” –શ્રી શ્રી રવિ શંકરજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક તથા પ્રખ્યાત જૈના આચાર્ય લોકેશજી અને “આર્ટ ઓફ લિવિંગ”ના સ્થાપક, વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત આધ્યાત્મિક ગુરુ શ્રી […]

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારાવિકલાંગોને 104 થી વધુ વ્હીલ ચેરનું મંગલ મહેક ફાઉન્ડેશન (અમદાવાદ) નાં સહયોગથી વિનામૂલ્યે વિતરણ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં કરાયું.

અમદાવાદ શહેરના શાંતિનગર જૈન સંઘ પ્રાંગણમાં ગીતાર્થ ગચ્છાધિપતિ રાજયશસૂરીશ્વરજી મ.સા.ના 81મા જન્મ વર્ષ પ્રવેશ પ્રસંગે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા અમદાવાદ શહેરના આસપાસનાં વિસ્તારોના વિકલાંગ, અપંગ, દરિદ્ર નારાયણ કે જેઓ પોતે આર્થિક અને માનસિક રીતે મૂંઝવણમાં હોય તેવાં પ્રભુજીઓનું સર્વે કર્યા બાદ 104 થી વધુ વ્હીલચેર વિનામૂલ્યે વિતરણ મંગલ મહેક ફાઉન્ડેશન […]

જૈન આચાર્ય લોકેશજીએ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં“સંવાદથી સદભાવના” સેમિનારને સંબોધન આપ્યું

વિશ્વ શાંતિ અને સદભાવના માટે સંવાદ અને સમન્વય જરૂરી – આચાર્ય લોકેશજી વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણમાં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનનું મહત્વપૂર્ણ યોગદાન – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજીએ અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, બેંગલુરુ ખાતે યોજાયેલ “સંવાદથી સદભાવના” સેમિનારને સંબોધન આપ્યું. આ ઐતિહાસિક સમ્મેલનમાં સમગ્ર ભારતમાંથી આધ્યાત્મિક નેતાઓ અને […]

જૈન આચાર્ય લોકેશજી, શ્રી શ્રી રવિશંકરજીએ આર્ટ ઓફ લિવિંગના મુખ્યાલયમાં સંવાદ સંગ્રોષ્ઠીમાં સંબોધન કર્યું

“સંવાદના માધ્યમથી પોતાને અને સમાજને ઊંડી સમજ પ્રાપ્ત થાય છે” – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ અને સદભાવના સ્થાપનામાં આચાર્ય લોકેશજીનું અભૂતપૂર્વ યોગદાન – શ્રી શ્રી રવિશંકરજી અહિંસા વિશ્વ ભારતીય અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજી અને વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીએ આર્ટ ઓફ લિવિંગના મુખ્યાલય ખાતે યોજાયેલી સંવાદ સંગ્રોષ્ઠીમાં હાજર […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા “તન કી બાત” નો ૫૧ મો એપિસોડ

“રસોઈ રસોડું અને આયુર્વેદ “भोजन ही भेषज” “My Kitchen is My Clinic” આહાર, નિંદ્રા ,ભય અને મૈથુન ગૌ-વંશ યુનિવર્સિટીના ગૌરવવંતા પદના પ્રથમ કુલગુરુ તરીકે નિમણુંક પામવા બદલ ડૉ. હિતેશભાઈ જાનીનો સન્માન સમારોહ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સેવા ના સાર્થી એવા રમેશભાઈ ઠક્કર ના જન્મદિવસ ની પણ ઉજવણી. માણસ અને પશુ બંને માં સામાન્ય છે..તો પછી માણસ […]

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી મહારાષ્ટ્રમાં તા. 1 જૂન, રવિવારના રોજ 3 પશુ આશ્રય શેડ તથા 1 ઘાસચારા ગોડાઉનનું લોકાપર્ણ કરાશે.

રસ ધરાવતાઓને સૌને જોડાવવા જાહેર આમંત્રણ શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી મહારાષ્ટ્રના બે અલગ–અલગ જીલ્લાઓ ખાતે તા. 1 જૂન, રવિવારના રોજ સવારે 10-00 કલાકેથી શ્રીહરી ગોપાલ ગૌશાળા, સદગુરૂ ધામ, તેલવાડી, કન્નડ, જિલ્લો સંભાજીનગર ખાતે પશુઓના ઘાસચારા રાખવાના ગોડાઉનનું લોકાપર્ણ, બપોરે 01-30 કલાકે માઉલી ગૌશાળા ખાતે પશુ આશ્રય શેડનું લોકાપર્ણ તથા બપોરે […]

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી સાયલા મહાજન પાંજરાપોળમાં પશુ આશ્રય શેડનું લોકાપર્ણ કરાયુ.

શેડના લોકાપર્ણ કાર્યક્રમમાં આગામી ટુંક સમયમાં સાયલા વિસ્તારમાં ‘એનીમલ હોસ્પીટલ’ બનાવવાની જાહેરાત કરાઈ. ગૌશાળાઓ તથા પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા માટે તથા ‘રાષ્ટ્ર રક્ષા સે ધર્મ રક્ષા’ ના ઉદેશયથી પાંજરાપોળ, ગૌશાળાઓ, પદાધીકારીઓ, જીવદયા કાર્યકરો માટે સાયલા મહાજન પાંજરાપોળ, વિડ સંકુલ, સાયલા ખાતે સંમેલન યોજાયું જેમાં નિષ્ણાંત જીવદયા પ્રેમી કાર્યકર્તાઓએ માર્ગદર્શન આપ્યું. બહોળી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાયા. સાયલા […]

રાજકોટનાં સેવાભાવી અગ્રણી રમેશભાઇ ઠકકરનો તા.1, જુન, રવિવારના રોજ જન્મદિન : 77 માં વર્ષમાં મંગલ પ્રવેશ

અનેકવિધ સત્કાર્યો માનવતા—જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની પ્રેરક—સેવામય ઉજવણી શ્રી ગિરિરાજ હોસ્પિટલ, રાજકોટ ખાતે રકતદાન કેમ્પ યોજાશે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કરવા અપીલ શ્રી રમેશચંદ્ર કેશવજી ઠકકરનો જન્મ 01/06/1949 ના રોજ થયેલ હતો તેઓશ્રીનાં પરિવારમાં તેમના અર્ધાંગીની શ્રીમતી રેણુકાબેન ઠકકર, જયેષ્ઠ પુત્ર ડો. મયંક ઠકકર (એમ.ડી.–ઇન્ટરનલ મેડીસીન, ડાયાબીટીક ક્રિટીકલ કેર […]

૧ જૂન “વિશ્વ દૂધ દિવસ”

ગાયનું દૂધ : અમૃત સમાન સત્ય હંમેશા કસોટીની એરણે ચડતુ આવ્યું છે. સત્ય સત્ય પ્રસ્થાપિત થાય ત્યાં સુધીમાં ઘણા બધાને વિચલિત કરી નાખે છે. ઘણા તેનો ગેરફાયદો ઉઠાવી લે છે. સરવાળે સમાજ અને વિશ્વને અનેકગણું નુક્શાન થઇ જાય છે. આ સીલસીલામાં પ્રથમ ગાય અને ગાયનું દૂધ સત્યની એરણે ચડ્યું હોય એમ લાગે છે. “ગાવો વિશ્વસ્ય […]

31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ

તમાકુને ના, જિંદગીને હા ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ મનાવવાનો મુખ્ય હેતુ તમાકુ નિષેધ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે તમાકુનો શિકાર 12 થી 17 વર્ષની વયના યુવા થાય છે. આ પાછળનું કારણ ક્યારેક કઈક નવું કરવાની જિજ્ઞાસા હોય છે તો ક્યારેક અન્ય કરતાં પોતે મોટા છે […]