જૈન આચાર્ય લોકેશજી અને શ્રી શ્રી રવિ શંકરજી વચ્ચે વિશ્વ શાંતિ કેન્દ્રના આગામી કાર્યક્રમો અંગેની વિસ્તૃત ચર્ચા કરાઈ
“વિશ્વ શાંતિ કેન્દ્ર આધ્યાત્મને સમાજસેવા સાથે જોડીને માનવ કલ્યાણ માટે સતત પ્રયાસશીલ છે” – આચાર્ય લોકેશજી “વિશ્વ શાંતિ અને સદભાવના માટેના આચાર્ય લોકેશજીના પ્રયાસોમાં અમે તેમની સાથે છીએ” –શ્રી શ્રી રવિ શંકરજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક તથા પ્રખ્યાત જૈના આચાર્ય લોકેશજી અને “આર્ટ ઓફ લિવિંગ”ના સ્થાપક, વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત આધ્યાત્મિક ગુરુ શ્રી […]