પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુની પ્રેરણા તથા પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસ બાપુનાં આર્શીવાદથી શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતી—રાજકોટ દ્વારાતા.૧૨, જુલાઈ-૨૦૨૫, શનીવારના રોજ ગલ્તાજી —જયપુર (રાજસ્થાન) ખાતે સાધુ–સંતોનો ભંડારો યોજાશે

સાધુ —સંતો કો ખાતે હુએ દેખતા હુ તો એસા લગતા હે કી જાનુ મે હી ખા રહા હુ– પૂ. રણછોડદાસજી બાપુના ઉદગાર.
પ્રેમ પ્રતીતિ જે ભજૈ, સદા ધરૈ ઉર ધ્યાન, તેહિ કે કારજ સકલ શુભ, સિધ્ધ કરૈ પતીત પાવન ભગવાન.
શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ (પૂ. શ્રી રણછોડદાસજીબાપુનો આશ્રમ) રાજકોટનો અનન્ય સહયોગ.
પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાન સ્વરૂપ પરમ પૂજ્ય શ્રી સદગુરૂદેવ શ્રી પતીત પાવન ભગવાનનાં આર્શીવાદ તથા પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુ તથા પરમ પૂજ્ય મહા મંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસ બાપુની પ્રેરણાથી પરમ પૂજ્ય સદગુરૂદેવ શ્રી પતીત પાવન ભગવાન જ્યાં સાક્ષાત બિરાજમાન છે તે પવિત્ર તપોભૂમિ ગલ્તાજી – જયપુર (રાજસ્થાન) માં પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદગુરૂદેવ શ્રી રણછોડદાસ બાપુની આજ્ઞા તેમજ પ્રણાલિકા મુજબ પ.પૂ. શ્રી પતીત પાવન ભગવાનનો અષાઢ વદ બીજ નાં દિવસે ખૂબ જ ધામધુમ તથા હર્ષોલ્લાસ સાથે ભંડારો (સાધુ–ભોજન) કરાવવામાં આવશે. પરમપૂજ્યપાદ પરમહંસ શ્રી સદગુરૂદેવ શ્રી રણછોડદાસ બાપુની આશા તથા પ્રણાલિકા મુજબ થતાં આ ભંડારાનું ઘણું જ મહત્વ છે. સર્વે ગુરૂભાઈઓ–બહેનો તથા ગુરૂભક્તજનોનાં સાથ સહકારથી, અષાઢ વદ–૨ (બીજ), તા.૧૨/૭/૨૦૨૫ ને શનીવારના રોજ શ્રી કનક બિહારી મંદિર, ગલ્તા ગેઈટ, જયપુર (રાજસ્થાન) ખાતે થનાર આ ભંડારામા સેંકડો સાંધુ–સંતો પધારશે, તેમજ મોટી સંખ્યામાં ગુરૂભાઇઓ–બહેનો પણ મહાપ્રસાદનો અલભ્ય લાભ લેશે. સમગ્ર આયોજન અંગે (શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ, પૂ. શ્રી રણછોડદાસજીબાપુનો આશ્રમ, રાજકોટ) નો સહયોગ મળી રહયો છે. સમગ્ર આયોજનમાં દાતાઓનો સહયોગ મળ્યો છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતી–રાજકોટનાં સુરેશભાઈ ગોળવાળા (મો. ૯૯૨૪૨ ૪૨૭૦૦), ગીરીશભાઈ વસાણી (મો. ૯૯૨૪૪ ૦૦૧૦૮), કનુભાઇ રાચ્છ (મો. ૯૮૨૪૫૪૬૩૮૫) સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
આજશ્રી ગુરૂદેવ સે મૈંને કહા – પૂજય શ્રી પતિત પાવની ભગવાન કે સ્થાનકે દર્શન આપને અભી તક નહીં કરાયે હૈં, વહાં લે નહીં ગયે આપને કહા થા. આપ લે જાયેંગે.
શ્રી ગરૂદેવ— તુમ અસત્ય બોલ રહી હૈં કુમુદ. તુમ કહોગે તબ લે ચલૂંગા. ઐસે મૈને કહા થા. ઔર અબ ભી કહતા હું. અબ તુમને કહા હૈ તો આજ હી જયપુર કે લિયે નિકલેંગે.
જયપુર સે હમકો ગલતા લે પધારે. જલ કે કુંડકી પાસસે ગલતાજી ગુફા કા રાસ્તા પડતા થા. વહાં સે ગલતાજી ગુફાકા દર્શન કરને કો હમ સબકો શ્રી ગરૂદેવ લે પધારે. ગુફા મેં બડી વિશાલ શિલાથી. ઉસકે ઉપર બડા વિશાલ ચિમટા થા. બાહરમેં જાગૃત ધુનિ થી.
શ્રી—ગુરૂદેવ—દેખ લો કુમુદ યહી હૈ હમારા ગુરૂદ્વારા. શ્રી પતિત પાવની ભગવાનકી હાજરી યહાં એક એક કણ મેં ભરી પડી હૈ.
—પ.પૂ.શ્રી સદગુરૂદેવ ભગવાન
શ્રી ગુરૂદેવ કી સન્નિધિ મૈં—૩ (પાના નં.પર૧)