બાલાજી મિત્ર મંડળનાં કલ્પેશભાઈ ખખ્ખરનો 07, ઓક્ટોબર, મંગળવાર ના રોજ 51 મો જન્મદિવસ

બાલાજી મિત્ર મંડળનાં કલ્પેશભાઈ ખખ્ખરનો 07, ઓક્ટોબર, મંગળવાર ના રોજ 51 મો જન્મદિવસ છે. રઘુવંશી સમાજના અગ્રણી બાલાજી મિત્ર મંડળનાં પ્રમુખ, સામાજીક કાર્યકર, જીવદયાપ્રેમી હિતેષભાઇ ખખ્ખર ( બાલાજી ) ના નાના ભાઈ અને મીત હિતેષભાઇ ખખ્ખરના કાકા કલ્પેશભાઈ ખખ્ખર દ્વારા અવાર-નવાર સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, રકતદાન કેમ્પ તથા ગરીબ દર્દીઓ તથા જરૂરીયાતમંદ લોકો માટે અમૃતમ કાર્ડ કેમ્પો પણ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કલ્પેશભાઈ ખખ્ખર અનેક સેવાકિય સંસ્થાઓ સાથે જોડાયેલ અનેક માનવતાવાદી કાર્યો કરે છે. કલ્પેશભાઈ ખખ્ખર (મો. 9429244708) ના જન્મદિવસ નિમીતે તેમના બહોળા મિત્રવર્તુળ તેમજ શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.