જૈન આચાર્ય લોકેશજીનાં ભારત આગમન સમયે દિલ્હી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આચાર્ય લોકેશજીએ સમગ્ર વિશ્વમાં ભારત દેશ અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે – રામાનુજાચાર્ય પુંડરીકાક્ષા આ સન્માન મારું નથી, ભારતીય સંસ્કૃતિ અને ભગવાન મહાવીરનાં સિદ્ધાંતોનું સન્માન છે – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીનું વિશ્વ મંચ પર ધર્મ, સંસ્કૃતિ અને દેશને ગૌરવ અપાવ્યા બાદ સ્વદેશ પરત ફરતા દિલ્હી એરપોર્ટ […]