જૈન આચાર્ય લોકેશજીનાં ભારત આગમન સમયે દિલ્હી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આચાર્ય લોકેશજીએ સમગ્ર વિશ્વમાં ભારત દેશ અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે – રામાનુજાચાર્ય પુંડરીકાક્ષા આ સન્માન મારું નથી, ભારતીય સંસ્કૃતિ અને ભગવાન મહાવીરનાં સિદ્ધાંતોનું સન્માન છે – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીનું વિશ્વ મંચ પર ધર્મ, સંસ્કૃતિ અને દેશને ગૌરવ અપાવ્યા બાદ સ્વદેશ પરત ફરતા દિલ્હી એરપોર્ટ […]

20 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, “વર્લ્ડ વોટર વીક”

સમગ્ર વિશ્વમાં 20 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, “વર્લ્ડ વોટર વીક” ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમજ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિન પ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. સનાતન સંસ્કૃતિમાં તો  જળને દેવનું […]

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્” નામના લાઈવ વેબિનાર સિરીઝમાં 6 ઠા વેબીનાર યોજાયો હતો.           

                                          વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ’ સિરીઝનું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ , ગૌ આધારિત અર્થ વયસ્થાના પુન:નિર્માણ  પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ […]

મંગળવારે ગાંધીનગર ખાતે સમસ્ત મહાજન દ્વારા જરૂરિયાતમંદ પાંજરાપોળોને 1 કરોડ એકાવન લાખની ધનરાશિ મુખ્યમંત્રીનાં વરદ હસ્તે અર્પણ કરાશે

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય,  રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે […]

19 ઓગસ્ટ, “વિશ્વ માનવતાવાદી દિવસ”

1980 નાં દાયકાથી “વિશ્વ માનવતાવાદી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી દિવસ એ જે માનવતાવાદી કર્મચારીઓએ માનવતાવાદી કારણોસર પોતાનું જીવન ગુમાવ્યું હોય તેમને સમર્પિત છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં હ્યુમનિસ્ટ્સને ધ્યાનમાં રાખીને, વિશ્વમાં હકારાત્મકતા લાવવા માટે માનવતાવાદ વિશેની સભાનતા પ્રગટાવવાનો છે. યુએનના બગદાદના મુખ્ય મથક પર બોમ્બ ધડાકામાં વિએરા ડી મેલો અને તેના 21 […]

સેવાભાવી યુવા આગેવાન વીરાભાઈ હુંબલ(મુરલીધર ડેવલોપર્સ, મુરલીધર ફાર્મ) નો આજે જન્મદિન           

જય મુરલીધર ડેવલોપર્સ,મુરલીધર ફાર્મ વાળા અને સામાજીક, સેવાકીય, ધાર્મિક, સામુહિક, શૈક્ષણીક, મેડીકલ પ્રવૃતિમાં હંમેશા મોખરે રહેતા આહીર સમાજનાં યુવા આગેવાન, પ્રખર જીવદયા પ્રેમી વિરાભાઈ હુંબલનો આજે ૪૨ મો જન્મદિવસ છે. ‘ચેરીટી બીગીન્સ ફોમ હોમ” નાં નાતે તેમજ પોતાને ત્યાં આવતાં દરેક શુભ પ્રસંગની ઉજવણી સેવાકીય કાર્યક્રમોથી કરે છે. વિરાભાઈ હુંબલ આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ […]

ગૌશાળા ફેડરેશન, મહારાષ્ટ્ર  દ્વારા ખાનદેશ (જલગાંવ, ધુલે, નંદુરબાર અને નાશિક) જિલ્લાનાં તમામ ગૌશાળાઓનાં ટ્રસ્ટીઓનાં સંમેલનનું આયોજન

મહારાષ્ટ્રનાં ગૌશાળા ફેડરેશન દ્વારા ખાનદેશ (જલગાંવ, ધુલે, નંદુરબાર અને નાશિક) જિલ્લાનાં તમામ ગૌશાળાઓનાં ટ્રસ્ટીઓનાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ગૌશાળા સંગઠન, ગૌશાળા સ્વાવલંબન, ગૌશાળા વ્યવસ્થાપન, મહારાષ્ટ્ર સરકારની ગૌસેવા આયોગ યોજના, ગોવર્ધન ગૌવંશ સેવા યોજના અને ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ વિષય પર વાર્તાલાપ કરવામાં આવશે.  જલગાંવ, ધુલે, નંદુરબાર, નાસિક જિલ્લાના તમામ ગૌશાળા ટ્રસ્ટીઓને […]

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘સાત્વિક આહાર’  વેબીનાર શ્રેણીનું આયોજન

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા ‘સાત્વિક આહાર’  વેબીનાર શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. વેબીનારમાં આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની ‘ભોજન હી ભૈસજ’ એટલે કે આહાર જ ઔષધ વિષય પર માર્ગદર્શન આપશે. આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની ગર્ભોપનિષદ ફાઉન્ડેશન જામનગર (ગુજરાત)નાં સ્થાપક, આયુર્વેદ ચિકિત્સક, પંચકર્મ ફેકલ્ટી, તાલીમ નિષ્ણાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નાં પ્રશિક્ષિત સ્વયંસેવક, બી.જે.પી […]

12 ઓગસ્ટ, “વિશ્વ યુવા દિવસ”

દર વર્ષે વિશ્વભરમાં 12 ઓગષ્ટનાં દિવસે “વિશ્વ યુવા દિવસ” મનાવવામાં આવે છે. 17 ડિસેમ્બર 1999ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જાહેર કર્યુ હતું કે 12 ઑગષ્ટનાં રોજ “ઇન્ટરનેશનલ યૂથ ડે” મનાવવામાં આવશે. પ્રથમવાર “ઇન્ટરનેશનલ યૂથ ડે” વર્ષ 2000માં મનાવવામાં આવ્યો હતો. આ ખાસ અવસરે વિશ્વભરનાં યુવાનોને તેમની ઓળખ અપાવવા અને તેમનાં કાર્યોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે […]

“વિશ્વ અંગદાન દિવસ” દિવસ નિમિતે સિવિલ હોસ્પિટલમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો કાર્યક્રમ યોજાયો

દર વર્ષે 13 ઓગસ્ટનાં દિવસે અંગદાન અંગેની જાગૃતિ હેતુ “વિશ્વ અંગદાન દિવસ” ઉજવવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતિ ખુબ ઓછી છે. ક્યાંક સમાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ આ અંગે કોઈ પહેલ કરતો નથી. મૃત્યુ પછી શરીર નીશ્ચેસ્ત બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા […]