वृंदावन में GCCI संस्थापक डॉ. वल्लभभाई कथिरिया कीपूज्य श्री विजय कौशल जी महाराज से भेंट

आज वृंदावन में ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-सेंट्रिक इंस्टिट्यूशन्स (GCCI) के संस्थापक डॉ. वल्लभभाई कथिरिया जी ने पूज्य श्री विजय कौशल जी महाराज से भेंट की। इस अवसर पर गौटेक – 2023 (GauTech – 2023) और गौ-सेवा से जुड़े विभिन्न महत्वपूर्ण विषयों पर गहन चर्चा हुई। 🔹 इस चर्चा में गौ-आधारित अर्थव्यवस्था, जैविक कृषि, पंचगव्य चिकित्सा, […]

પૂજ્ય સ્વામી શ્રી ડૉ. પરમાત્માનંદ સરસ્વતીજીને દેવર્ષિ એવોર્ડથી સાંદીપની આશ્રમ ખાતે રવિવારે સન્માનિત કરાશે.

પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાંદીપની આશ્રમનાં શ્રી હરિ મંદિરનો 19 મો પાટોત્સવ ઉત્સવ : ભક્તિ, સંસ્કૃતિ અને આરોગ્યની સમૃદ્ધિ સાથે વિશિષ્ટ ઉજવણી પોરબંદરના પ્રખ્યાત પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના શ્રી હરિ મંદિરમાં 19મો પાટોત્સવ વિશેષ ભક્તિમય અને વૈભવી આયોજન સાથે મનાવવામાં આવશે. શ્રી સાંદીપની વિદ્યાનિકેતન પરિવાર દ્વારા આયોજિત આ પાટોત્સવમાં 02 ફેબ્રુઆરી 2025, રવિવારથી […]

હિરલ ફાર્મ ફાઉન્ડેશન, દહાણુ દ્વારા અભયદાનનું અનુમોદનીય કાર્ય.વામન પગલે વિરાટ પરિણામ : દિપકભાઈ ભેદા અને ગીરીશભાઈના કર્તુત્વને લાખ લાખ સલામ.

દિપકભાઈ અને ગીરીશભાઈ ભેદા અને તેમના સાથી મિત્રો આદિવાસી કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ હિરલ ફાર્મ ફાઉન્ડેશન મારફત કરી રહ્યા છે. દિપકભાઈને એવો શુભ વિચાર આવ્યો કે તેમની નિ:સ્વાર્થ ભાવે થતી મદદના સ્વરૂપે તેઓ બાળકો પાસેથી માંસાહાર ત્યાગનું માત્ર એક વચન લે તો અનેક જીવોની રક્ષા ઉપરાંત બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે. આ બાબતના અમલ સ્વરૂપે ૩૬૦૦ […]

દેશી કુળની ગાયનાં ગૌમુત્રનું વૈજ્ઞાનિક, તબીબી મૂલ્ય

ગૌમૂત્રનું સેવન કરશે અનેક રોગોનું નિકંદન ગાયના દુધનું જેટલું મહત્વ છે તેટલું જ ગૌમૂત્રનું પણ મહત્વ છે. પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે. ગાયનું દૂધ, તેનું ઘી, તેનું છાણ વગેરે વસ્તુઓ શરીરને સ્વસ્થ રાખે છે. એટલું જ નહીં પરંતુ ગાયનું ગૌમૂત્ર પણ સ્વાસ્થ્ય માટે એટલું જ લાભદાયી છે. ગાયનું મૂત્ર રોગમુક્ત બનાવે […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા શરુ કરાયું વધુ એક નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર દવાખાનું.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 9446 જેટલા પશુઓની સારવાર અને 350 મેજર ઓપરેશન કરાયા રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે સારવાર […]

પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીમા પ્રશીલપાર્ક સિનિયર સિટીઝનસ ક્લબ અને પ્રશીલપાર્ક ઓનસૅ એસો.ના વાર્ષિક દાતાઓનું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સન્માન.

પ્રશીલપાર્ક સિનિયર સિટીઝનસ ક્લબ અને પ્રશીલપાર્ક ઓનસૅ એસો.ના દ્વારા પ્રજાકસતાક પર્વ ની ઉજવણી ના દિવસે ધ્વજવંદન શિક્ષણવિદ માનનીય પૂર્વ ચેરમેન શ્રી પી.સી.બારોટ સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવેલ અને પ્રશંગ ને અનુસંધાને પ્રવચન આપેલ.પ્રજાક સતાક દિનની ઉજવણીમાં નાના ભૂલકાઓને પ્રાકૃતિક ચિત્ર હરીફાઈ રાખી અને વિજેતા બનનારોને ઈનામ અપાયા હતા. તેમજ હરીફાઈમાં ભાગ લેનાર બીજા ભુલકાઓને […]

डॉ. वल्लभभाई कथिरिया मथुरा में R.S.S. की राष्ट्रीय गौसेवा गतिविधि एवं ग्राम विकास की राष्ट्रीय बैठक में सम्मिलित होने के लिए रवाना ।

उत्तरप्रदेश के मथुरा में 1 एवं 2 फरवरी 2025 को राष्ट्रीय स्वयंसेवक संघ की गोसेवा गतिविधि और ग्राम विकास केंद्रीय टोली की संयुक्त बैठक का आयोजन किया जा रहा है। इस महत्वपूर्ण बैठक में गौ सेवा, ग्रामीण विकास एवं भारतीय संस्कृति के संरक्षण हेतु भावी योजनाओं पर व्यापक मंथन किया जाएगा।गौसेवा और ग्राम विकास के […]

30 જાન્યુઆરી, “ગાંધી નિર્વાણ દિવસ”

30 જાન્યુઆરી, “ગાંધી નિર્વાણ દિવસ” તરીકે ઓળખાય છે. આ દિવસે આપણે મહાત્મા ગાંધીજીના જીવનમાંથી શીખવા જેવી ઘણી બાબતોને યાદ કરીએ. ગાંધીજી માત્ર દેશને આઝાદ કરાવનાર નેતા જ નહોતા, પરંતુ તેમની જીવનશૈલી અને મૂલ્યો પણ જગત માટે પ્રેરણાનું સ્તોત્ર હતા. ગાંધીજીએ તેમના જીવનમાં અનેક શીખો આપી, જે આજે પણ માનવજાત માટે માર્ગદર્શનરૂપ છે. ગાંધી નિર્વાણ દિવસ […]

આધુનીક લગ્ન અને ભપકાદાર સમારંભો યોજવાને બદલે હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ લગ્ન યોજી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા મેઘજીભાઈ હીરાણી

મા.તંત્રીશ્રી,                                                      પ્રેસ નોટ                                                          તા : 29/01/2025 કચ્છના નાની નાગલપર(અંજાર-કચ્છ)ગામના વતની અને ગૌસેવક મેઘજીભાઈ રવજીભાઈ હીરાણી તથા અ.સૌ. હિરલબેન મેઘજીભાઈ હીરાણીના પુત્ર ચિ. રાહુલના શુભ લગ્ન હિંમતગિરી પુરુષોતમિંગરી ગોસ્વામી તથા અ.સૌ. હેમલતાબેન હિમતગિરીની સુપુત્રી ચિ. ડિમ્પલ સાથે તથા પુત્રી ચિ. દિપીકાના શુભલગ્ન રવજીભાઈ માવજીભાઈ કારા તથા અ.સૌ. તેજબાઈ રવજીભાઈ કારાના સુપુત્ર ચિ. રાજેશ […]

2 ફેબ્રુઆરી, “વસંતપંચમી”

દર વર્ષે માઘ મહિનામાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતીને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમીનો તહેવાર ’સરસ્વતી પૂજા’, ’શ્રી પંચમી’, ’જ્ઞાન પંચમી’ તરીકે પણ ઓળખાય છે. હિંદુ સંસ્કૃતિમાં વસંત પંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. આ દિવસને લઈને એવી માન્યતા […]