આઈ. એમ. એ ગુજરાત સ્ટેટ બ્રાંચ (IMA GSB), સ્ટેટ ઓર્ગન ટીશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) અને ગુજરાત મીડિયા ક્લબ (GMC) દ્વારા આયોજિત અંગદાન મહોત્સવમાં ‘ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ’નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને હસ્તે સન્માન

આઈ. એમ. એ ગુજરાત સ્ટેટ બ્રાંચ (IMA GSB), સ્ટેટ ઓર્ગન ટીશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) અને ગુજરાત મીડિયા ક્લબ (GMC) દ્વારા અંગદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ડૉ. કેતન દેસાઈ, ભારતીય ક્રિકેટર જશપ્રીત બુમરાહ મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી […]

Continue Reading

વાવો ભાઈ વાવો હવે તો એક વડ નું વૃક્ષ જરૂર વાવો

ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં અજોડ છે. આપણે માનીએ છીએ કે જીવજંતુ, તંતુ, વૃક્ષ વિગેરેમાં પરમાત્માનો વાસ છે. તેની રક્ષા અને નૈસર્ગિક સંતુલન બનાવી રાખવા માટે પશુપક્ષીઓને ઈશ્વરના વાહન તરીકે સ્થાન આપીને તેની રક્ષા કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેવી જ રીતે વૃક્ષોને પણ ભારતીય સંસ્કૃતિમાં અનેરું સ્થાન આપવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિ વૃક્ષ બચાવ, વૃક્ષ ઉછેર […]

Continue Reading

30 જુલાઈએ ગવ્યવેદ દ્વારા ‘ગૌ વિજ્ઞાન પરીક્ષા’નું આયોજન

ગાય ભારતની સંસ્કૃતિનો આધાર છે. ગાયનું પંચગવ્ય વિવિધ ઉપયોગમાં આવે છે. ગૌ આધારિત ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત પણ થઇ છે. એવા સમયે દરેક વિદ્યાર્થીને ગાયનાં મહત્વ વિષે જાણકારી મળે એ હેતુથી ગવ્યવેદ દ્વારા ‘ગૌ વિજ્ઞાન પરીક્ષા’નું આયોજન કરવામાં આવ્યું છે. ગાયનાં દુધમાં સોનેરી તત્વો મળી આવે છે જે રોગો ની ક્ષમતા તાકાત નો નાશ કરી નાખે […]

Continue Reading

૨૯ જુલાઈ, “વિશ્વ વાઘ દિવસ”

વિશ્વભરમાં ૨૯ જુલાઈનાં દિવસે “વિશ્વ વાઘ દિવસ” મનાવવામાં આવે  છે. વાઘ ફેલિડે (બિલાડી, જંગલી બિલાડી અથવા પેન્થેરા ટાઈગ્રીસ વગેરે)નાં પરિવારનો એક સભ્ય છે. તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વિશ્વમાં વાઘની લગભગ 70 ટકા વસતી ભારતમાં રહે છે. વાધોની ઘટતી સંખ્યા તેમજ તેના સંરક્ષણ માટેની જાગૃતતા ફેલાવાનાં હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો નિર્ણય વર્ષ […]

Continue Reading

જી.એલ.એસ યુનિવર્સિટી, ફેકલ્ટી ઑફ લૉ, એન્વાયરમેન્ટ લૉ ક્લિનિક ડબલ્યુ.આઈ.સી.સી.આઈ નેશનલ ડિઝાઇન કાઉન્સિલના સહયોગથી “PAWsitivity: એમ્પ્લીફાઇંગ ધ વૉઇસ ફોર ધ વૉઇસલેસ” પર એક રાષ્ટ્રીય વેબિનારનું આયોજન

જીવદયા – એનીમલ વેલ્ફેર વિષય પર રાષ્ટ્રીય વેબિનારનું આયોજન જી.એલ.એસ યુનિવર્સિટી, ફેકલ્ટી ઑફ લૉ, એન્વાયરમેન્ટ લૉ ક્લિનિક ડબલ્યુ.આઈ.સી.સી.આઈ નેશનલ ડિઝાઇન કાઉન્સિલના સહયોગથી “PAWsitivity: એમ્પ્લીફાઇંગ ધ વૉઇસ ફોર ધ વૉઇસલેસ” પર એક રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. વેબિનારમાં જીએલએસ યુનિવર્સિટીનાં પ્રમુખ ડો. સુધીર નાણાવટી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ડબલ્યુ.આઈ.સી.સી.આઈ ડિઝાઇન કાઉન્સિલનાં પ્રમુખ ડૉ. ચાંદની કાપડિયા […]

Continue Reading

પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે એનીમલ હેલ્પલાઈનને અનુદાન આપવા અપીલ

સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા. જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન ની ૧૯ વર્ષની જીવદયા યાત્રા ૧૧ એમ્બ્યુલન્સ, ત્રણ બાઇક એમ્બયુલન્સ તેમજ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ૯ લાખ જેટલા જીવોની વિનામૂલ્યે સ્થળ ઉપર જ સારવાર  નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, વેરાવળ, બોટાદ સહિતના ૩૦ સેન્ટરોમાં એનીમલ હેલ્પલાઈન ચાલુ કરાવવામાં […]

Continue Reading

ગૌમાતા માટે આપણે શું શું કરી શકીએ ?

1.       ભારતની ગાયના, દૂધ, દહીં, ઘીનો જ ઉપયોગ કરીએ 2.      પંચગવ્યથી નિર્મિત દવાઓનો ઉપયોગ કરીએ 3.      ગૌ આધારીત જૈવિક ખેતી અપનાવીએ 4.      ગૌ આધારીત ગ્રામોદ્યોગની સ્થાપના કરીએ 5.      એક પરીવાર થકી એક ગાયનું પાલન-પોષણ કરીએ 6.      ગૌચરની જાળવણી કરીએ અને દબાણ હટાવીએ 7.      ગૌશાળા શરૂ કરવામાં નિમિત બનીએ 8.      ગૌ સારવાર કેન્દ્રો હોસ્પીટલને મદદરૂપ થઈએ 9.      માંગલિક કાર્યો અને શુભ અવસરો પર ગૌમાતા માટે મંગલનિધિ આપીએ 10.   જન્મદિવસ, લગ્ન […]

Continue Reading

આવો, પક્ષીઓ પાસેથી કશુંક શીખીએ

માણસ ભૂલ્યો છે જીવવાનું ભાન, દિશાવિહીન છે તે; ગુમાવી છે શાન,        આસપાસ જો મળશે ફૂલ-ઝાડ,        વસે છે ત્યાં જ સુખનાં સરનામાં સમા અબોલ જીવોની જાન. માણસનું જીવન અલભ્ય છે. એવું કહેવાય છે કે 84 લાખ જન્મનાં ફેરા ફર્યા બાદ મનુષ્ય જીવન મળે છે, પરંતુ આ અદભુત જીવનનો કેટલા લોકો સારી રીતે ઉપયોગ કરે છે એ આજનાં સમયનો એક મોટો પ્રશ્નાર્થ […]

Continue Reading

‘સમસ્ત મહાજન’ અને ‘એનીમલ હેલ્પલાઈન’ દ્વારા ‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ પર યોજાયો પશુ-પક્ષીઓનાં સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ 

વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ગીરીશભાઈ શાહ તથા ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા ‘શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા ‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ પર  સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં પશુ-પક્ષીઓ માટેના મેગા, નિઃશુલ્ક, સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ, ચર્મ ચિકિત્સા—દંત ચિકિત્સા તેમજ આંખના રોગોના સારવાર કેમ્પ અને શ્વાનોને વિનામુલ્યે હડકવાનું […]

Continue Reading

એનીમલ હેલ્પલાઈન દ્વારા જીવદયા – ગૌસેવા સંમેલન યોજાયું.જગતના સર્વ જીવોને પોતાનું જીવન પ્યારું છે. પોતાનું જીવન વ્હાલું છે માટે જીવદયા મહાન છે. – પ. પૂ. જે.પી ગુરુદેવજી.ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે એનીમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું.કીડીનું દર પૂરવા લોકો નીકળતા હોય, ગાયને, કૂતરાને રોટલી આપવી એ આપણી સંસ્કૃતિ છે. – ભુપેન્દ્રભાઈ પટેલ.ઉત્તમ જીવદયાની પ્રવૃત્તિ કરનાર એનીમલ હેલ્પલાઈનનાં સંચાલકોને અભિવાદન – રાઘવજીભાઈ પટેલ

છેલ્લા 19 વર્ષોથી સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા, જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન રાજકોટમાં કાર્યરત છે. એનીમલ હેલ્પલાઈન દ્વારા જીવદયા – ગૌસેવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં  ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન, જીવદયા શ્રેષ્ઠીઓનું ઋણ સ્વીકાર અને  એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. […]

Continue Reading