Pure Food, Vegetarianism!

Once, Emperor Bindusara of Magadha asked a question in his royal court: “What is the cheapest way to solve the country’s food problem?” The ministers and other court members began to think. They reasoned that rice, wheat, millet, etc., require a lot of effort to grow—and that too only if nature is favorable. In such […]

शुद्ध आहार, शाकाहार!

मगध सम्राट बिंदुसार ने एक बार अपनी सभा में प्रश्न किया कि देश की खाद्य समस्या का सबसे सस्ता समाधान क्या हो सकता है? मंत्री परिषद और अन्य सदस्य विचार में पड़ गए। किसी ने कहा – चावल, गेहूं, ज्वार, बाजरा आदि – ये तो बहुत मेहनत के बाद ही मिलते हैं, और वो भी […]

શુદ્ધ આહાર , શાકાહાર !

મગધ સમ્રાટ બિંદુસારે એક વખત તેની સભામાં પૂછ્યું હતું કે દેશની ખાદ્ય સમસ્યાને ઉકેલવા માટે સૌથી સસ્તી વસ્તુ કઈ છે? મંત્રી પરિષદ તથા અન્ય સદસ્યગણ વિચારમાં પડી ગયાં કે ચોખા, ઘઉં, જુવાર, બાજરી વગેરે તો ઘણો શ્રમ કર્યાં બાદ જ મળે છે. એ પણ ત્યારે જ જયારે પ્રકૃતિનો કોઈ પ્રકોપ આપણી ધરતીપર ન ઉતરતો હોય […]

મહારાષ્ટ્રના પશુપાલન મંત્રી મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળમુંબઈ જૈન સંઘ સંગઠનના આગેવાનોએ રાજસ્થાનના ગવર્નરશ્રીને મળી આવેદન આપ્યું.

જૈન મુનિ ભગવંતોની એક્સિડેન્ટ દ્વારા કથિત હત્યાના વિરોધમાં મહારાષ્ટ્રના પશુપાલન મંત્રી મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળ શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના પ્રતિનિધિઓ રાજસ્થાનના ગવર્નર હરીભાઈ કિશનરાવ બાગડેને ઔરંગબાદના તેમના નિવાસ સ્થાન પર મળ્યા હતા અને તેમને ખૂબ વિસ્તારપૂર્વક આ સંદર્ભે માહિતગાર કર્યા હતા. મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે, હરતીફરતી લાયબ્રેરી એવા અમારા જૈનાચાર્ય શ્રી પુંડરિકરત્નસૂરીશ્વરજી મહારાજા […]

અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટની યુવા ટીમ દ્વારા ચાલતી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ

અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટની યુવા ટીમ દ્વારા રાજકોટ શહેરમાં છેલ્લા 21 મહિનાથી થતી ગૌસેવા અને માનવસેવાની અનોખી લાગણીસભર સેવા, પૌષ્ટિક તત્વોથી ભરપૂર નૈવેદ્યનું દાન, પ્રેમ અને શ્રદ્ધાની અભિવ્યક્તિ સમાજમાં અનેક વખત આપણે માનવસેવા અંગે સાંભળીએ છીએ, પણ જ્યારે ગૌમાતા માટે નિઃસ્વાર્થ સેવા અને પ્રેમથી પૌષ્ટિક આહાર પહોંચાડવામાં આવે ત્યારે એ માત્ર કાર્ય નથી, પણ શ્રદ્ધા […]

પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુની પ્રેરણા તથા પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસ બાપુનાં આર્શીવાદથી શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતી—રાજકોટ દ્વારાતા.૧૨, જુલાઈ-૨૦૨૫, શનીવારના રોજ ગલ્તાજી —જયપુર (રાજસ્થાન) ખાતે સાધુ–સંતોનો ભંડારો યોજાશે

સાધુ —સંતો કો ખાતે હુએ દેખતા હુ તો એસા લગતા હે કી જાનુ મે હી ખા રહા હુ– પૂ. રણછોડદાસજી બાપુના ઉદગાર. પ્રેમ પ્રતીતિ જે ભજૈ, સદા ધરૈ ઉર ધ્યાન, તેહિ કે કારજ સકલ શુભ, સિધ્ધ કરૈ પતીત પાવન ભગવાન. શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ (પૂ. શ્રી રણછોડદાસજીબાપુનો આશ્રમ) રાજકોટનો અનન્ય સહયોગ. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી […]

રાજકોટની ભાગોળે આવેલી કિશાન ગૌ શાળા દ્વારા તા. 27 જૂન, શુક્રવારના રોજ અષાઢીબીજ નિમિતે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. ગૌ શાળા દ્વારા […]

महाराष्ट्र में बंद रहेंगे दो दिन के लिए कत्लखाने।

महाराष्ट्र में दस दिन मांस बिक्री पर रोक । बीते कुछ सालों में हिंदू त्योहारों के दौरान शाकाहार को थोपना धीरे-धीरे भारत के विभिन्न राज्यों में एक पैटर्न बन गया है. पंढरपुर वारी नाम की सालाना तीर्थयात्रा महाराष्ट्र में 700 से अधिक वर्षों से की जाती रही है और भक्ति आंदोलन से गहराई से जुड़ी […]

Dr. Vallabhbhai Kathiria Appeals to the Education Minister and UGC Chairman for the Establishment of‘Kamdhenu Chair’ in Universities Across the Country

Dr. Vallabhbhai Kathiria, President of the Global Confederation of Cow-Based Industry (GCCI), former Union Minister, and former Chairman of the National Kamdhenu Commission, has submitted a significant proposal to the Government of India. In a letter addressed to the Hon’ble Minister of Education, Shri Dharmendra Pradhan, and the Chairman of the University Grants Commission (UGC), […]

शिक्षा मंत्री और यूजीसी अध्यक्ष को पत्र लिखकरडॉ. वल्लभभाई कथीरिया ने देशभर के विश्वविद्यालयों में ‘कामधेनु पीठ/चेयर’ की स्थापना की अपील की।

ग्लोबल कन्फेडरेशन ऑफ काउ बेस्ड इंडस्ट्री (GCCI) के अध्यक्ष, पूर्व केंद्रीय मंत्री एवं राष्ट्रीय कामधेनु आयोग के पूर्व अध्यक्ष डॉ. वल्लभभाई कथीरिया ने भारत सरकार के शिक्षा मंत्री श्री धर्मेन्द्र प्रधान और विश्वविद्यालय अनुदान आयोग (UGC) के अध्यक्ष श्री विनीत जोशी को पत्र लिखकर एक महत्वपूर्ण सुझाव प्रस्तुत किया है। उन्होंने देशभर की समस्त विश्वविद्यालयों […]