आईपीएल में हर डॉट बॉल पर 500 पेड़ लगाने की हरित पहल

बीसीसीआई ने टाटा समूह के साथ मिलकर एक अभिनव हरित पहल शुरू की है, जिसके तहत इंडियन प्रीमियर लीग (IPL) में फेंकी गई हर डॉट बॉल के लिए 500 पेड़ लगाए जाएंगे। इस पहल का उद्देश्य पर्यावरण संरक्षण को बढ़ावा देना और जलवायु परिवर्तन से निपटने में योगदान देना है। आईपीएल के दौरान, जब भी […]

Continue Reading

જૈન આચાર્ય લોકેશજી અને કેન્દ્રીય મંત્રી જાધવજીએ યોગ-નેચરોપેથી રાષ્ટ્રીય સભાને સંબોધી હતી.

આયુષ મંત્રાલય યોગ અને નેચરોપેથીના પ્રચાર માટે સતત પ્રયાસો કરી રહ્યું છે – આયુષ મંત્રી જાધવજી રોજિંદા જીવનશૈલીમાં યોગ અને નેચરોપથીનો સમાવેશ કરવો જરૂરી છે – આચાર્ય લોકેશજી આયુષ મંત્રાલયે કેન્દ્રીય સ્તરે યોગ અને નેચરોપેથીને વિશેષ દરજ્જો આપવો જોઈએ – ડૉ. અનંત બિરાદર કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ જાધવજી, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ […]

Continue Reading

जैन आचार्य लोकेशजी और केंद्रीय मंत्री जाधवजी ने योग-नेचुरोपैथी राष्ट्रीय सभा को संबोधित किया।

आयुष मंत्रालय योग और नेचुरोपैथी के प्रचार के लिए सतत प्रयास कर रहा है – आयुष मंत्री जाधवजी। रोज़मर्रा की जीवनशैली में योग और नेचुरोपैथी को शामिल करना आवश्यक है – आचार्य लोकेशजी। आयुष मंत्रालय को केंद्रीय स्तर पर योग और नेचुरोपैथी को विशेष दर्जा देना चाहिए – डॉ. अनंत बिरादर। केंद्रीय आयुष मंत्री प्रतापराव […]

Continue Reading

શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

તુલસી : મેલેરીયા, વાઈરલ ઈન્ફેક્શન, તાવ, શરદી મટાડે છે.લીલી ચા : વાઈરલ ઈન્ફેક્શન, શરદીમાં ઉપયોગી નીવડે છે.અજમો : પેટના દુઃખાવા માટે શ્રેષ્ઠ છે.ફુદીનો : અગ્નિમાંઘ, પેટનો દુઃખાવો, શરદી, તાવમાં ઉપયોગી છે.ગળો : જુનો તાવ, એસીડીટી, ગાઉટ, વૃદ્ધાવસ્થામાં સારી છે.કુવારપાઠુ : દાઝવા પર, સૌંદર્યને લગતા- રોગો, સ્ત્રી રોગોમાં ઉપયોગી છે.અરડૂસી : શરદી, ખાંસી, દમ, નસ્કોરી ફુટવા […]

Continue Reading

अंतरराष्ट्रीय ज़ीरो वेस्ट दिवस:गौ सेवा द्वारा स्थायी समाधान

30 मार्च 2025 को अंतरराष्ट्रीय ज़ीरो वेस्ट दिवस (International Day of Zero Waste) के अवसर पर, ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-बेस्ड इंडस्ट्रीज़ (GCCI) के संस्थापक डॉ. कथीरिया ने समाज को संबोधित करते हुए कहा कि गौ सेवा न केवल पर्यावरण संरक्षण के लिए, बल्कि कचरा प्रबंधन और सतत जीवनशैली को बढ़ावा देने के लिए एक सशक्त […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય ઝીરો વેસ્ટ દિવસ:ગૌ સેવા દ્વારા ટકાઉ ઉકેલ

30 માર્ચ 2025 ના રોજ આંતરરાષ્ટ્રીય ઝીરો વેસ્ટ દિવસ (International Day of Zero Waste) ના અવસરે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેસ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના સ્થાપક ડો. કથીરિયા એ સમાજ ને સંદેશ આપતા જણાવ્યુ કે ગૌ સેવા માત્ર પર્યાવરણ સંરક્ષણ માટે જ નહીં, પણ કચરા વ્યવસ્થાપન અને સાતત્યપૂર્ણ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટેનું એક સશક્ત માધ્યમ છે. અંતરરાષ્ટ્રીય ઝીરો […]

Continue Reading

ચૈત્રી નવરાત્રીનાં પવિત્ર દિવસો નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે તમામ રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીઓને શ્રી કરુણા ફાઉન્ડેશનની રજૂઆત

આગામી તા. ૩૦/૦૩/૨૦૨૫, રવીવાર થી તા. ૦૭/૦૪/૨૦૨૫, સોમવાર સુધી ચૈત્રી નવરાત્રીનાં પવિત્ર દિવસો દરમ્યાન ભારતની ધર્મપ્રેમી જનતા, ઉપવાસ, એકટાણા, ધ્યાન કરી ‘માં નવદુર્ગા‘ની ભકિતમાં તલ્લીન થતાં હોય છે. હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું અનેરૂ મહત્વ હોય છે. આ પવિત્ર પર્વ નિમીતે દેશનાં તમામ  રાજયના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક […]

Continue Reading

ચૈત્ર મહિનો એટલે કીડીને કીડીયારું પૂરવાનો મહિનો

કીડીયારું પૂરતા હોય તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે ચૈત્ર મહિનો એટલે કીડીને કીડીયારું પૂરવાનો મહિનો. ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે. આપણે બીજે કશે ન જઈ શકીએ, પરંતુ આપણી સોસાયટીમાં કે તેની આસપાસમાં રહેલા ઝાડ પાસે, પોચી માટીમાં તો કીડીયારું પુરવાનું પુણ્યકાર્ય તો કરી જ શકીએ છીએ . બાજરાનો […]

Continue Reading

પડવલા GIDC માં પ્રાંત અધિકારી દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રોટેક પંપમાં  મિટિંગ.

કલેકટર શ્રી પ્રભવ જોશી સાહેબે પાણી સંકટના નિવારણ માટે એક ઉત્તમ પગલું ભર્યું છે. તેમની દ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ, પ્રાંત અધિકારી શ્રીમતી મહેક જૈનને આ કામગીરી સોંપવામાં આવી છે. તેમના માર્ગદર્શન હેઠળ, પડવલા-લોઠડા-પીપલાળા GIDC ના પ્રમુખ જેન્તીભાઈ સરધારા તેમજ એસો.ની ટીમ સાથે (રોટેક પંપ ) રમેશભાઈ વેકરીયા તથા અશોકભાઈ વેકરીયા ને ત્યાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ […]

Continue Reading

સમસ્ત મહાજન દ્વારા ગુરુ ભગવંતોનાં આશીર્વાદથી તા.30,માર્ચે, રવિવારના રોજ  અમદાવાદ ખાતે પૂર્વ નિર્ધારિત 72 જરૂરીયાતમંદોનેવ્યાજમુક્ત રિક્ષાઅર્પણ કરાશે.

તપાગચ્છ પ્રવર સમિતિના કાર્યવાહક, મહામાંગલિક પ્રદાતા, ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય અભયદેવ સૂરીશ્વરજી મહારાજા, પૂ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય મોક્ષરત્નસૂરીશ્વરી મ.સા. ગુરુવર્યશ્રી અક્ષરવત્સલસ્વામીજી (BAPS સ્વામિનારાયણ સંસ્થા, શાહીબાગ), શ્રી ધર્મનંદન સ્વામીજી મહારાજ, કોઠારી સ્વામીજી (SGVP સરખેજ – ગાંધીનગર હાઈવે), સનાતન હિંદુ ધર્મના સંતો-મહંતોની પાવન નિશ્રામાં વૈશ્વિક સંસ્થા સમસ્ત મહાજન દ્વારા અમદાવાદમાં માનવતાનું સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં […]

Continue Reading