જૈન આચાર્ય લોકેશજી અને સર્વધર્મના સંતોએ સાથે મળીને કાશ્મીરના પહેલગામમાં ઘાતકી આતંકવાદી હુમલાની નિંદા કરી

ભારતમાં આતંકવાદી હુમલા સામે વિશ્વભરના ધર્મગુરુઓ નિર્દોષ પ્રવાસીઓ સાથે ઉભા છે – આચાર્ય લોકેશજી મૃતકોના પરિવારો પ્રત્યે સર્વધર્મના સંતોએ સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, મહર્ષિ ભૃગુ પીઠાધીશ્વર શ્રી ગોસ્વામી સુશીલજી મહારાજ, અખિલ ભારતીય ઇમામ સંગઠનના પ્રમુખ ઇમામ […]

Continue Reading

આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે

આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે નિષ્ક્રિયતા એ સજ્જનોનું કુકર્મ હોય છે આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે ધર્મ સહિષ્ણુતાનો મતલબ નથી જ કાયરતા સંહારે તેને સંહારો એ જ તો યુગધર્મ હોય છે આ આક્રંદ,આ કેન્ડલ,આ હાકલાં પડકારા કઠ્ઠણ દેશદ્રોહીઓ માટે તો આ નરમ હોય છે વાંસળી મૂકીને ચલાવી જ દયો સુદર્શન હવે 100 ગાળો […]

Continue Reading

गौरैया संरक्षण के लिए जागरूकता अभियान – विलुप्ति की कगार पर है हमारी नन्ही चिड़िया

बिलासपुर, शहरीकरण की तेज़ रफ्तार, बढ़ता कंक्रीटीकरण और घटता हरियाली क्षेत्र हमारे पारिस्थितिकी तंत्र को गहराई से प्रभावित कर रहे हैं। इसी के चलते एक समय हर घर की पहचान रही नन्ही गौरैया (House Sparrow) आज विलुप्ति की कगार पर है। गौरैया, जो कभी हमारे आंगनों, खिड़कियों और मंदिरों में चहचहाया करती थी, अब शहरों […]

Continue Reading

पृथ्वी दिवस पर पर्यावरण जागरूकता अभियान

नवाबगंज के 4 गांवों में स्कूली बच्चों को पौधारोपण का महत्व समझाया नवाबगंज क्षेत्र में पृथ्वी दिवस पर पर्यावरण संरक्षण का विशेष अभियान चलाया गया। शिक्षा विभाग ने 22 अप्रैल को बख्तावर गांव, हकीम गांव, सुकई गांव और छीटू पुरवा के स्कूलों में कार्यक्रम का आयोजन किया। श्री सजल मिश्रा और पूजा मिश्र ने कार्यक्रम […]

Continue Reading

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પદ્મશ્રી ડૉ બી કે જૈનને“ડૉક્ટર ઑફ લિટરેચર (D.Litt.)” ની માનદ પદવી એનાયત કરવામાં આવી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના 29માં દિક્ષાંત સમારોહમાં સન્માન સમારોહ યોજાયો હતો. અંધત્વ નિર્મૂળન ક્ષેત્રે 50 વર્ષોની અવિરત સેવા બદલ સન્માન મેળવતા ડો. બી.કે. જૈન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના 29માં દીક્ષાંત સમારોહમાં શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ, ચિત્રકૂટના ટ્રસ્ટી અને વરિષ્ઠ આંખના નિષ્ણાત ડૉ.બી.કે. જૈનને નેત્ર ચિકિત્સાના ક્ષેત્રમાં પાંચ દાયકાથી વધુની તેમની ઉત્કૃષ્ટ સેવા અને યોગદાન […]

Continue Reading

૨૩ એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ

રેલી તરફ જતી ભીડ જયારે લાઈબ્રેરી તરફ વળશે ત્યારે સમાજમાં સાચી ક્રાંતિ થશે. પુસ્તક જ્ઞાનની પરબ છે. પુસ્તક બે પૂંઠા વચ્ચેના કાગળ ફેરવતાં ફેરવતાં થતો આત્મા સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. જ્ઞાનનો ભંડાર એટલે પુસ્તક. પ્રગતિ અને એક અનેરી સમજનો મગજ સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. માત્ર એટલો વિચાર કરીએ કે પુસ્તક વિનાની દુનિયા કેવી લાગતી હોત […]

Continue Reading

આખા ગામના ખેડૂતો તૈયાર થાઈ તો વરસાદી પાણી જમીનમાં ઉતરે તેના માટેખેતરમાં ખાડા કરવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ તરફથી JCB આપવામાં આવશે.

આજે દિવસે દિવસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા જે કાર્ય થઈ રહયું છે તેમાં વધુ કાર્ય થઈ શકે તેવા હેતુથી આખા ગામના ખેડૂતો ત્યાર થાઈ તો સંસ્થા તરફથી jcb મશીન આપવામાં આવશે.તો દરેક ગામના જાગૃત ખેડૂતોને વિનંતી કે વહેલા તે પહેલાના ધોરણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલયે રૂબરૂ મુલાકાત લઈ અને પોતાના […]

Continue Reading

૨૨ એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ

પૃથ્વીની વય વધારવી આપણું કર્તવ્ય લોકો કુદરતી સ્ત્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને હવા, પાણી, જમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તે હેતુથી સૌને જાગૃત કરવા 22 એપ્રિલ,1970 થી પૃથ્વી દિવસ મનાવવાનું શરૂ કરાયું હતું. તે વખતના અમેરિકાના સાંસદ ગેરોલ્ડનેશનલે પૃથ્વી દિવસ મનાવવાનો પ્રારંભ કરાવ્યો હતો. પાણી, વનસ્પતિ, ખનીજ તેલ જેવા કુદરતી સ્રોતોના બેફામ ઉપયોગના કારણે આજે […]

Continue Reading

શું છે આ સીડબોલ ?

સીડબોલ કેવી રીતે બનાવી શકાય ? સીડબૉલ બનાવવા માટેની શરૂઆત નેચરલ ફાર્મિંગ શરૂ કરનાર જાપાની પર્યાવરણપ્રેમી Masanobu Fukuoka એ કરી હતી. ઈજિપ્તમાં નાઈલ નદીમાં પૂર આવવાના કારણે થયેલ નુકસાન બાદ ફરીથી ઝાડ વાવવા માટે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. અત્યારે આપણા દેશમાં પણ ઘણા પર્યાવરણ પ્રેમીઓ આ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.સીડબૉલ […]

Continue Reading

“गौटेक – 2026” को लेकर हैदराबाद में महत्वपूर्ण बैठक आयोजित

“गौटेक – 2026” के आयोजन को लेकर हैदराबाद के गगन पहाड़ क्षेत्र स्थित क्लार्क्स इन कॉन्फ्रेंस सेंटर में एक महत्वपूर्ण बैठक आयोजित की गई। इस बैठक में ग्लोबल कन्फेडरेशन ऑफ काऊ बेस्ड इंडस्ट्रीज़ (GCCI) के संस्थापक अध्यक्ष, राष्ट्रीय कामधेनु आयोग के पूर्व अध्यक्ष तथा भारत सरकार के पूर्व केंद्रीय मंत्री डॉ. वल्लभभाई कथीरिया की अध्यक्षता […]

Continue Reading