ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજકોટ કલેકટર કચેરીમાંશ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન નાં સહકારથીકુંડા-માળા મુકાયા

ભારત સરકારનાં જીવજંતુ કલ્યાણ બોર્ડની માર્ગદર્શીકા મુજબ તથા ગુજરાત સરકારના પ્રાણી કલ્યાણ બોર્ડની ગાઈડલાઈન અનુસાર રાજયની તમામ સરકારી કચેરીઓમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુ-પક્ષીઓને સાતા મળે તેવા શુભ હેતુથી રાજકોટની કલેકટર કચેરીમાં, સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા. જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન નાં સહકારથી ચકલીના માળા, […]

Continue Reading

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પાણી બચાવો કાર્ય માટે ખાંભા GIDC ઇન્ડસ્ટ્રીઝ એસો. નાપ્રમુખ ભરતભાઈ ટીલવા દ્વારા ૧૦ સોસાયટીના મેમ્બર્સ સાથે ભવ્ય મિટિંગનું આયોજન

ખાંભા GIDC ઇન્ડસ્ટ્રીઝ એસો. ના પ્રમુખ ભરતભાઈ ટીલવા દ્વારા રાજકોટ શહેરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ બાજુની અલગ-અલગ ૧૦ થી વધુ સોસાયટીના એપાર્ટમેન્ટના લોકોને પાણીનું યોગ્ય જતન કરવાની માહિતી મળે તેવા હેતુથી ભવ્ય મિટિંગનું આયોજન કરેલ. આજે દિવસે દિવસે લોકો પાણીનો વધુમાં વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. તેથી જમીનના તળમાં પાણીના ખુબ જ ઉંડા જતા રહ્યા છે. […]

Continue Reading

પર્યાવરણ માટે હાનિકારક એવું કોનોકાર્પસ

દેશી કૂળના વૃક્ષો વાવીને સંસ્કૃતિની જાળવણી કરીએ ભારત દેશમાં શહેરીકરણ અને ઉદ્યોગીકરણનાં કારણે લીલા જંગલો કપાતા જાઈ છે અને તેના સ્થાને કોન્ક્રીટ કે સિમેન્ટના જંગલો ઊભા થયા છે. જેમ કોઈ પણ ક્રિયાની પ્રતિક્રિયા હોય તેમ આપણા સમાજમાં વૃક્ષ છેદન કરનારની સામે વૃક્ષોનું વાવેતર અને પર્યાવરણનું જતન કરનારો જાગૃત વર્ગ પણ જોવા મળે છે. પરંતુ ઘણી […]

Continue Reading

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ જળ સંચય જાગૃતિ અભિયાનમહારેલી મા રાજકોટની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ જોડાયા

આજનો દિવસ એટલે વિશ્વ જળ દિવસ ખાસ કરીને વાત કરીએ તો જ્યારે આજથી બે મહિના પછી વરસાદની શરૂઆત થવાની શક્યતા હોય તેની પહેલા લોકો યોગ્ય રીતે વરસાદના પાણીને જતન કરી શકે તેવા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને સમાજ ના જીવદયા પ્રેમીઓ, ઉદ્યોગપતિઓ, દાતાઓ અને ખાસ કરીને જે દેશનું ભવિષ્ય છે. તેવા સ્કૂલ/ કોલેજના વિદ્યાર્થીઓ આ રેલીમાં વરસાદી પાણીનું […]

Continue Reading

પ્રદેશ ભાજપના અગ્રણી એડવોકેટ મનીષ ભટ્ટનો જન્મદિન

રાજકોટનાં જાહેર જીવનનાં અગ્રણી, રાજકોટ શહેર ભાજપનાં પૂર્વ ઉપાધ્યક્ષ મનીષ ભટ્ટનો 55 મો જન્મદિન છે. બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને આધારીત રાજનીતી, સેવાક્ષેત્રને વરેલા મનીષ ભટ્ટ – રાજકોટ શહેર યુવા ભાજપનાં મંત્રી, ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી, રાજકોટ શહેર ભાજપનાં મંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે યશસ્વી જવાબદારી વહન કરી ચુકયા છે.વેસ્ટર્ન રેલ્વેના ZRUCCના સક્રિય સભ્ય […]

Continue Reading

22 માર્ચ, “વિશ્વ જળ દિવસ”

જળ એ જ જીવન પાણી ને ફૂટી છે વાણી, મને વાપરો જાણી જાણી નીર છે તો નુર છે, બાકી દુનિયા ધૂળ છે જો પાણી જાય એળે, તો દુઃખ આવે આપમેળે સમગ્ર વિશ્વમાં “વિશ્વ જળ દિન” દર વર્ષે 22 માર્ચનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું […]

Continue Reading

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહ દ્વારા ભારત સરકાર પશુપાલન મંત્રી, તમામ રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીઓ, પશુપાલન મંત્રીઓ, પશુપાલન વિભાગના સચિવોને ગાયની દાણચોરી અને કતલ સામે કડક કાયદાનો અમલ કરવા માટે રજૂઆત કરાઈ

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા ગાયની દાણચોરી અને કતલ સામે કડક કાયદાનો અમલ કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને અપનાવવા રજૂઆત કરાઈ. પ્રાણી કલ્યાણ અને સ્થાનિક પશુધનના રક્ષણ માટેના સરકારશ્રી દ્વારા […]

Continue Reading

જૈન આચાર્ય લોકેશજી અને ડો.વી.કે. સિંઘજીએ ઈન્ડો-પેસિફિક શાંતિ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ સ્થાપવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે – આચાર્ય લોકેશજી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના તમામ દેશોએ એક થઈને શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરવો જોઈએ – ડૉ. વી.કે. સિંહ અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશ જીએ ભારતીય આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે આયોજિત ઈન્ડો-પેસિફિક શાંતિ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. ઈન્ડો-પેસિફિક પીસ ફોરમ (IPPF) અને ગ્લોબલ […]

Continue Reading

गौ हत्यारों पर लगेगा मकोका…सीएम फडणवीस ने विधानसभा में क्या कुछ कहा जान लीजिए

विधानसभा में गुरुवार को मुख्यमंत्री देवेंद्र फडणवीस ने कहा कि राज्य में गो हत्या है, फिर भी देखने में मिल रहा है कि यह अपराध बार-बार किया जाता है। पुलिस को निर्देश दिए गए हैं कि ऐसे गो हत्यारों पर मकोका (महाराष्ट्र संगठित अपराध नियंत्रण अधिनियम ) के तहत कार्रवाई की जाए। ताकि गौ हत्या […]

Continue Reading

વ્યકિત દ્વારા જીવનભર ફેલાયેલા પ્રદૂષણને ૩૦૦ ઝાડ મળીને શોષી શકે

આજે વિશ્વ વન દિવસઃ ૫૦ વર્ષોમાં એક ઝાડ કુલ ૧૭.૫૦ લાખ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. વિશ્વ વન દિવસ દર વર્ષે ૨૧ માર્ચે ઉજવવામાં આવે છે. વૃક્ષોનું વાવેતર કરી, જંગલોનું રક્ષણ થાય, પર્યાવરણ સંવર્ધન થકી દેશમાં સમૃદ્ધિ આવે એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે […]

Continue Reading