માનવ શાકાહારી કે માંસાહારી

માનવનાં હાડકા અને તેની શરીર રચનાનું અધ્યયન એ સિદ્ધ કરે છે કે માનવ શાકાહારી પ્રાણી છે. માનવ પ્રાણી અને શાકાહારી પ્રાણીમાં સામ્યતા તથા શાકાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણીમાં અંતર ‘માનવ માંસાહારી પ્રાણી નહિ પરંતુ શાકાહારી પ્રાણી છે” એ સ્પષ્ટ કરે છે. શાકાહારી અને માંસાહારી પ્રાણીઓ માં નીચે મુજબ મુખ્ય અંતર છે.૧) શાકાહારી પ્રાણીઓનાં આંતરડાની લંબાઈ […]

Continue Reading

दिल्ली सरकार ने शुरू किया ‘मां यमुना स्वच्छता अभियान’,स्कूलों में होगा जागरूकता कार्यक्रम

यमुना नदी की स्वच्छता को लेकर दिल्ली सरकार ने एक महत्वपूर्ण पहल की है। दिल्ली सरकार के मंत्री श्री प्रवेश वर्मा ने शिक्षा मंत्री श्री आशीष सूद को पत्र लिखकर ‘मां यमुना स्वच्छता अभियान’ को दिल्ली के सभी स्कूलों में शुरू करने का आग्रह किया है। इस अभियान का उद्देश्य स्कूली छात्रों को स्वच्छ पर्यावरण […]

Continue Reading

29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા ‘અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન’ દ્વારા યુનેસ્કોનાં સહયોગમાં, ૨૯ એપ્રિલના રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગૃતિ ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને, નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનો છે. નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. 29 એપ્રિલે સમગ્ર […]

Continue Reading

दिल्ली सरकार द्वारा गोशालाओं का सर्वेक्षण और नई योजना की घोषणा

दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता ने घोषणा की है कि उनकी सरकार दिल्ली में सभी गोशालाओं का व्यापक सर्वेक्षण कराएगी। इस सर्वे का मुख्य उद्देश्य सड़कों पर आवारा गायों की समस्या का समाधान करना और गोशालाओं के सुचारू संचालन के लिए एक प्रभावी योजना तैयार करना है। मुख्यमंत्री ने बवाना में ग्रामीण गोशाला में आयोजित […]

Continue Reading

જૈન આચાર્ય લોકેશજી પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં જંતર-મંતર ખાતે વિશાળ વિરોધમાં જોડાયા હતા.

જૈન આચાર્ય લોકેશજી સહિત વિવિધ ધર્મગુરુઓએ ભારત સરકારને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા અપીલ કરી હતી. કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી દરેક ભારતીય નારાજ છે – ડૉ આલોકકુમાર પહેલગામમાં આતંકવાદી ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ ધાર્મિક સંગઠનો અને સંસ્થાઓ દ્વારા આયોજિત એક વિશાળ વિરોધ સભા અને પ્રદર્શનમાં અહિંસા […]

Continue Reading

જૈનો રાષ્ટ્રના દુઃખમાં સહભાગી

525 વર્ષીતપના આરાધકોની વિશિષ્ટ શોભાયાત્રા અને જમણવારનો કાર્યક્રમ રદ કરાયો શ્રી શાંતીનાથ ઝાલાવાડ શ્વે. મૂર્તિપિજક જૈન સંઘ, કાંદિવલી (ઈસ્ટ) વતી 500થી અધિક વર્ષીતપના તપસ્વીઓની શોભાયાત્રા અને જમણવાર રવિવાર તા. 27-4-2025ના રોજ સવારે 6.00 કલાકે રાખવામાં આવેલ હતો તે રદ્દ કરવામાં આવેલ છે. પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વચન અને ચિરંતન ચિંતક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી […]

Continue Reading

વિશ્વ પશુચિકિત્સક દિવસ સંદેશ

આ વિશ્વ પશુચિકિત્સક દિવસે, હું સમગ્ર વિશ્વના તમામ પશુચિકિત્સકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તમે અવાજ વિહોણા જીવજંતુઓ માટે અવિરત સેવા આપી રહ્યા છો — એ ઉદાર અને આવશ્યક કાર્ય છે. જ્યાં દુઃખ છે ત્યાં આરોગ્ય લાવો છો, જ્યાં વેદના છે ત્યાં સંભાળ લાવો છો. તમારી નિષ્ઠાને અમે વંદન કરીએ છીએ. આ ભવ્ય પ્રસંગે, ચાલો થોડી […]

Continue Reading

26 એપ્રિલ, વર્લ્ડ વેટરનરી ડે

કોઈ પણ રાષ્ટ્રની મહાનતા અને તેની નૈતિક પ્રગતિનો આધાર તે દેશના લોકોની પ્રાણીઓ સાથેની વર્તણુક દ્વારા નક્કી કરી શકાય છે. – મહાત્મા ગાંધી જેવી રીતે માણસ બીમાર થાય છે ત્યારે ડોક્ટર પાસે જાય છે એવી જ રીતે પ્રાણીઓ માટે જે ચિકિત્સા વ્યવસ્થા કરવામાં આવે છે તેને વેટરીનરી કહે છે. ઘવાયેલા કે બીમાર પશુ – પક્ષી, […]

Continue Reading

भारत का गोबर बना सोने की खदान, अरब देशों में तेजी से बढ़ रही मांग

भारत, जहां गाय को केवल दूध के लिए नहीं, बल्कि उसके संपूर्ण योगदान के लिए पूजनीय माना जाता है, अब अपने गोबर के जरिए भी वैश्विक मंच पर पहचान बना रहा है। ताज़ा रिपोर्टों के अनुसार, भारत ने वर्ष 2024 में कुल ₹400 करोड़ मूल्य का गाय का गोबर और उससे बने उत्पादों का निर्यात […]

Continue Reading

ગાયનું છાણ બની શકે છે, આજીવિકાનું સાધન

ખૂબ જ સામાન્ય અને કોઈ પણ જાતની કિંમત ચૂકવ્યા વિના સહેલાથી મળી રહેતા ગાયના છાણમાંથી વિવિધ વસ્તુઓ બનાવી સારી એવી આવક ઊભી થઈ શકે છે. ગામડા અને શહેરોમાં કોઈ પણ જગ્યાએ છાણમાંથી ટાઇલ્સ બનાવી તેનો ઉદ્યોગ શરૂ કરી શકાય છે. સામાન્ય રીતે ગામડાઓમાં ખેડૂતોનાં ઘરમાં ગાયનાં છાણની ઉપયોગ અનેક રીતે કરતા જોવા મળે છે, લોકો […]

Continue Reading