રામપુર ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભાનું આયોજન.

અમરેલી જીલ્લાનું કુકાવાવ તાલુકાનું રામપુર ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ. આ બેઠકમાં ગ્રામજનો, ખેડૂતો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિતિ રહયા હતા. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું […]

Continue Reading

જૈન આચાર્ય લોકેશજી અને UAE ના સહિષ્ણુતા મંત્રીએ વિશ્વશાંતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી

વિશ્વ શાંતિ માટે બહુ-આયામી અભિગમ અપનાવવો પડશે – આચાર્ય લોકેશજી વિશ્વશાંતિ સ્થાપિત કરવા માટે આંતર-ધાર્મિક સંવાદ મહત્વપૂર્ણ – UAE સહિષ્ણુતા મંત્રી વિશ્વશાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજીએ દુબઈમાં યુએઈના સહિષ્ણુતા મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાનને મળ્યા અને વિશ્વશાંતિ અને સદભાવના સ્થાપિત કરવાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. જૈન આચાર્ય લોકેશજી જણાવ્યું હતું કે […]

Continue Reading

સંપત પરીવાર દ્નારા પવિત્ર ચૈત્ર માસ નિમીતે તા. 20, એપ્રિલ, રવીવારના રોજ કરણસિંહજી બાલાજી મંદીરે સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠનું આયોજન

Continue Reading

16 એપ્રિલ, વિખ્યાત હાસ્ય કલાકાર,ફિલ્મ દિગ્દર્શક,અભિનેતા,કંપોઝર,સંગીતકાર ચાર્લી ચેપ્લીનનો જન્મદિવસ

આયુર્વેદ,નેચરોપેથી,હોમિયોપેથી,એલોપેથી સાથે લાફ્ટર થેરાપી પણ અપનાવીએ સર ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિન નો જન્મ 16 એપ્રિલ, 1889 ઈંગ્લેન્ડના પાટનગર લંડનમાં વોલ્વર્થમાં આવેલી ઈસ્ટ સ્ટ્રીટમાં થયો હતો તે એક અંગ્રેજી હાસ્ય કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક હતા. ચૅપ્લિન અમેરિકન સિનેમાના ક્લાસિકલ હોલિવૂડ યૂગના આરંભ અને મધ્ય યુગના જાણીતા અભિનેતા, નોંધપાત્ર ફિલ્મ નિર્માતા, કંપોઝર અને સંગીતકાર પણ હતા. મુંગી ફિલ્મોના […]

Continue Reading

વિશ્વ શાંતિ માટે યુદ્ધવિરામ અને અહિંસક વિચારધારા જરૂરી : આચાર્ય લોકેશજી

નૈતિક મૂલ્યો અને સામાજિક સદભાવને પ્રોત્સાહન આપવું આપણું કર્તવ્ય : સ્વામી રામદેવજી શાંતિ સ્થાપવા માટે સહિષ્ણુભાવ આવશ્યક : શ્રી શ્રી રવિશંકરજી વિશ્વ શાંતિ, ન્યાય અને સદભાવના માટે આંતર્ધર્મીય સંવાદની જરૂર : યુએઈના મંત્રીશ્રી વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજી, પતંજલિ યોગપીઠના સ્થાપક સ્વામી રામદેવજી, આર્ટ ઑફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજી, યુએઈ સરકારના મંત્રી શેખ […]

Continue Reading

ફાગણથી વૈશાખ મહિનાનો સમય એટલે કીડીને કીડીયારું પૂરવાનો મહિમા

કીડીઓમાં લક્ષ્મીનો વાસ છે. એક નાની સેવા અપાર સુખ અને સંપત્તિનું દ્વાર છે- ડો. ગીરીશ શાહ ધર્મ આપણને શીખવે છે કે દરેક જીવ ઈશ્વરનો અંશ છે. આ લાગણી સાથે, કીડી (જંતુ) ને વિશેષ માન્યતા આપવામાં આવી છે. તે માત્ર એક જંતુ નથી, પરંતુ તેને પ્રસન્ન લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે – જે સતત મહેનતુ, શાંત […]

Continue Reading

Telangana Tree Man : नहीं रहे 1 करोड़ पौधे लगाने वाले रामैया, बड़ी दिलचस्प है तेलंगाना के ‘ट्री मैन’ की कहानी

तेलंगाना के खम्मम जिले के प्रसिद्ध पर्यावरण संरक्षक, पद्मश्री सम्मानित श्री दरिपल्ली रामैया जी का 87 वर्ष की आयु में निधन हो गया। अपने पैतृक गांव रेड्डीपल्ली में उन्हें दिल का दौरा पड़ा। उनका संपूर्ण जीवन वृक्षारोपण और हरियाली के संरक्षण को समर्पित रहा। उन्होंने अपने जीवनकाल में एक करोड़ से अधिक पौधे लगाए और […]

Continue Reading

મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)‘ દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના – રાજકોટ નાં સહયોગથી રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓ માટે ઓનલાઈન, નિઃશુલ્ક ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળો‘ યોજાયો

સમગ્ર વિશ્વભરમાંથી 105 લગ્નોત્સુક ડોકટર્સ રઘુવંશી યુવક-યુવતીઓએ ભાગ લીધો. રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી (મો. 94284 66663) દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ચલાવવામાં આવે છે.  આ ઉપરાંત દર રવીવારે સવારે 10-30 થી બપોરે  01-30 સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, રાજકોટ ખાતે નિઃશુલ્ક […]

Continue Reading

15 એપ્રિલ એટલે “વર્લ્ડ આર્ટ ડે” (વિશ્વ કલા દિવસ )

કલાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં દર વર્ષે 15મી એપ્રિલે વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ કલા દિવસના વિશેષ અવસરે કલામાં રસ ધરાવતા લોકો તેમની કલાનું પ્રદર્શન કરે છે. કલાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં દર વર્ષે 15મી એપ્રિલે વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ કલા દિવસના વિશેષ અવસરે કલામાં રસ ધરાવતા લોકો […]

Continue Reading