હનુમાન જયંતી નિમિત્તે વંદના

મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી. શેરી એ શેરી તારાં રખોપા હનુમાનજી.મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી. ભટકતાં અથડાતાં પહોંચે સૌ દેરીએ,હાજરાહજૂર ને હાથવગા હનુમાનજી. ના કોઈ વળતર લીધું ના રે કોઈ ઓરતાં,રામકાજ કર્યા તે તો ઠાલાં હનુમાનજી. અંજનીપુત્ર તું તો છો મહાશક્તિશાળી,બ્રમ્હચારી તું તો મારા બાલા હનુમાનજી. પ્રભુથી યે મોટો રે હોય તેનો ભક્ત જો,પથરાં તરાવ્યાં […]

Continue Reading

ગાયત્રી ઉપાસક, ગૌભક્ત,જાણીતા લેખક વિચારક ઘનશ્યામભાઈ ઠકકરનોતા.૬, એપ્રિલના રોજ જન્મદિન : ૭૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ

સેવાકીય પ્રવૃતિઓ કરીને જન્મદિનની પ્રેરક ઉજવણી કરાશેસૌરાષ્ટ્ર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઇન, વિકલાંગ પ્રેરણા ટ્રસ્ટ, અંધ અપંગ સેવા ટ્રસ્ટ (જયાં અભ્યાસ કરતાં અંધ વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા–જમવાની વિગેરે તમામ સુવિધા છે.), શ્રી સતુઆ બાબા આશ્રમ (વારાણસી) સહિતની સેવા સંસ્થાઓના ટ્રસ્ટી, તેમજ અંધ-અપંગ ગૌશાળા (વાંકાનેર), માં ગૌરી ગૌશાળા સહિતની અનેક ગૌશાળા સાથે તન, મન, […]

Continue Reading

મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)‘ દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના – રાજકોટ નાં સહયોગથી રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓ માટે ઓનલાઈન, નિઃશુલ્ક ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળો‘

સમગ્ર વિશ્વમાંથી અંદાજે 150 થી વધુ લગ્નોત્સુક ડોકટર્સ રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે. રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી (મો. 94284 66663) દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ચલાવવામાં આવે છે. આ ઉપરાંત દર રવીવારે સવારે 10-30 થી બપોરે 01-30 સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, […]

Continue Reading

ગૌશાળા – પાંજરાપોળનાં સંચાલકો, માલધારીઓ, પશુપાલકોને કાળઝાળ ગરમીમાં પશુઓની સંભાળ માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અપનાવવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહની અપીલ

ગૌરક્ષા એ જ સાચી ગૌસેવા છે – તે આપણા બધાની નૈતિક જવાબદારી છે. -ડો. ગીરીશ શાહરાજ્યની ગૌશાળા – પાંજરાપોળનાં સંચાલકો, માલધારીઓ, પશુપાલકોને કાળઝાળ ગરમીમાં પશુઓની સંભાળ માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અપનાવવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી તથા ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા અપીલ કરાઈ છે.ઉનાળાની […]

Continue Reading

4 એપ્રિલે, વિશ્વ ઉંદર દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ ઉંદર દિવસે  પ્રકૃતિના નાનકડા જીવ અને ગણપતિ દાદાના પ્રિય વાહન માટે જાગૃતિ જરૂરી. 4 એપ્રિલે, વિશ્વ ઉંદર દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ઉંદર પ્રત્યેની ગેરસમજ દૂર કરવી અને તેમની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે લોકોને જાગૃત કરવી છે. ઉંદર પર્યાવરણ જાગૃતિ માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ગણપતિ દાદા અને ઉંદર: એક અધ્યાત્મિક સંકેત : […]

Continue Reading

4 એપ્રિલ વિશ્વ નિઃસહાય અબોલ જીવ દિવસ: સહાનુભૂતિ અને કાર્યવાહી માટે વૈશ્વિક અપીલ

વિશ્વભરમાં ભટકતા અબોલ જીવોની પરિસ્થિતિ અંગે જાગૃતિ લાવવા માટે, અબોલ જીવ કલ્યાણ સંસ્થાઓ, કાર્યકર્તાઓ અને દયાળુ વ્યક્તિઓ દર વર્ષે ૪ એપ્રિલના રોજ વિશ્વ નિઃસહાય અબોલ જીવ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે શહેરો અને રસ્તાઓ પર જીવન જીવી રહેલા લાખો ભટકતા અબોલ જીવો માટે સહાનુભૂતિ દાખવવા અને તેમના માટે હકારાત્મક ફેરફાર લાવવાનો સંદેશ આપે છે. […]

Continue Reading

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ ની ગુજરાત સરકારનાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લીધી.

ગૌમાતાને લીલુઘાસ તેમજ ગોળ અર્પણ કરી ગૌમાતાના આશીર્વાદ મેળવ્યા. કિશાન  ગૌશાળા દ્વારા રાજ્ય સરકાર દ્વારા ગૌ માતાને દૈનિક, કાયમી સબસીડી રુ. 30 થી વધારી રુ. 100 કરવા તેમજ ગૌમાતાને “રાજ્ય માતા” જાહેર કરવા પણ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને વિનંતી કરાઈ હતી. રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ ની ગુજરાત સરકારનાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લીધી […]

Continue Reading

4 એપ્રિલ – આંતરરાષ્ટ્રીય ખનિજ દિવસ – કુદરતી સંપત્તિઓનું સંવર્ધન અને સંરક્ષણ સમયની જરૂર

સંકલ્પ કરીએ – ખનિજ બચાવો, પર્યાવરણ બચાવો! 4 એપ્રિલ ના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ખનિજ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસના ઉપક્રમે, ખનિજોના સંતુલિત ઉપયોગ અને સંવર્ધનની જરૂરિયાત અંગે જનજાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ખનિજો પ્રકૃતિ દ્વારા મળેલ અમૂલ્ય ભેટ છે, જેનું જીવનના દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન છે. વિજ્ઞાન, ઔદ્યોગિક વિકાસ, આરોગ્ય, ખેતી, […]

Continue Reading

કૌશિકભાઈ વેકરીયા તથા ભરતભાઈ સુતરીયા ના વરદ હસ્તે બાંભણીયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનેલ ચેકડેમના જલ વધામણા

જત જણાવવાનું કે,ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો પણ સંકલ્પ કરેલ છે. મુખ્ય ગુજરાત દંડક કૌશિકભાઈ […]

Continue Reading

ભારતમાં માંસ નિકાસ નીતિની તાત્કાલિક સમીક્ષા

1. પશુ સંપત્તિનો ઘટાડો: ભારત, જે વિશ્વમાં પશુઓ, ખાસ કરીને ગાયો પ્રત્યેના ભાવના માટે પ્રસિદ્ધ છે, ત્યાં પશુવસ્તી માં  ઘટાડો જોવા મળી રહ્યો છે. નેશનલ લાઇવસ્ટોક સેન્સસ મુજબ, કુલ પશુવસ્તીમાં  નોંધપાત્ર પરિવર્તન જોવા મળે છે, જેમાં કેટલાક વિસ્તારોમાં જીવનમૂલ્યવાન પશુવસ્તીમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટતી પશુવસ્તી , માંસ નિકાસ માટે વધેલા કતલના કારણે, ગ્રામીણ અર્થતંત્રમાં […]

Continue Reading