રાજકોટના લોક લાડીલા મેયર નયનાબેન પોતાના જન્મદિનની ઉજવણી સદભાવના વૃધ્ધાશ્રમનાં વૃધ્ધ વડીલ માવતરોને ભોજન કરાવી આશીર્વાદ મેળવી કરશે.

સાથમાં પક્ષીઓને ચણ, માછલીઓને લોટની ગોળી, ખીસકોલીને મકાઈ, શ્વાનોને દૂધ–રોટલા, કીડીને કીડીયારૂ, ગૌમાતાના ઘાસ ખવડાવવા સહિતની જીવદયા પ્રવૃતિઓ કરાશે. અભયદાન એ માત્ર અધ્યાત્મ નથી, પણ તે માનવજાતને પવિત્ર અને સુખમય બનાવવાનું એક અમૂલ્ય સાધન છે. ધર્મના કામ માટે હાથ લંબાવશો તો તમારા હાથ કલ્પવૃક્ષ સમાન બનશે એવી ભાવના રાખીને રાજકોટના લોક લાડીલા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા પરિવાર […]

Continue Reading

વૃક્ષોનો મહિમા

વૃક્ષમ્ શરણમ્ ગચ્છામી दशकूपसमा वापी दशवापीसमं सरः | सरोदशसमः  पुत्रः  दशपुत्रसमस्तरुः || દશ કૂવા ખોદાવો તે એક વાવ ખોદાવો તે સમાન છે. દશ વાવ અને એક સરોવર સરખા છે. દસ સરોવર સમાન એક સત્પુત્ર છે પણ દશ પુત્રોને ઉછેરો અને એક વૃક્ષને ઉછેરો તે સમાન છે. અર્થાત વૃક્ષ અનેક રીતે ઉપકારક હોવાથી સૃષ્ટિમાં ખૂબ મહત્વ […]

Continue Reading

In the chairmanship of Acharya Lokeshji & guidance of Sri Sri Ravi Shankarji and Morari Bapuji national committee of saints for world peace and harmony is formed

At World Peace Centre inauguration, former President Kovind formallyannounced the formation of national committee of saints to establish peace and harmony On the occasion of the inaugurationceremony of the newly built World Peace Center by Ahimsa Vishva Bharti, in the presence of former President Shri Ram Nath Kovind Ji, Haryana Chief Minister Shri Nayab Singh […]

Continue Reading

आचार्य लोकेशजी की अध्यक्षता, श्री श्री रवि शंकर जी एवं मोरारी बापू जी के मार्गदर्शन में हुआ विश्व शांति सदभावना के लिए संतों की राष्ट्रीय समिति का गठन

विश्व शांति केंद्र के उदघाटन के अवसर पर शांति व सद्भावना स्थापित करने के लिए संतों की राष्ट्रीय समिति के गठन की पूर्व राष्ट्रपति कोविंद ने की विधिवत घोषणा की अहिंसा विश्व भारती द्वारा नव निर्मित विश्व शांति केंद्र के उदघाटन समारोह के अवसर पर पूर्व राष्ट्रपति श्री राम नाथ कोविन्द, हरियाणा के मुख्यमंत्री श्री […]

Continue Reading

આચાર્ય લોકેશજીની અધ્યક્ષતા, શ્રી શ્રી રવિ શંકરજી અને પૂ. મોરારી બાપૂના માર્ગદર્શન હેઠળ વિશ્વ શાંતિ અને સદભાવના માટે સંતોની રાષ્ટ્રીય સમિતિની રચના

વિશ્વ શાંતિ કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે શાંતિ અને સદભાવના સ્થાપવા માટે સંતોની રાષ્ટ્રીય સમિતિની રચના ઔપચારિક જાહેરાત પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી અહિંસા વિશ્વ ભારતી દ્વારા નવા નિર્માણ પામેલા વિશ્વ શાંતિ કેન્દ્ર ના ઉદઘાટન સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજીની ઉપસ્થિતિમાં વિશ્વમાં શાંતિ અને સદભાવના સ્થાપવા […]

Continue Reading

શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ, કુકમા આયોજિત ત્રણ દિવસીય “ગાય આધારિત પ્રાકૃતિક ખેતી” શિબિર

શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ, ગામ કુકમા, તા. ભુજ, કચ્છ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કુકમા, ભારત સરકારના જ્ઞાન સહયોગથી ત્રણ દિવસીય “ગાય આધારિત પ્રાકૃતિક ખેતી”ની 112મી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર તા. 10-11-12 માર્ચ, 2025ના રોજ યોજાવાની છે, જેમાં ગાય આધારિત સજીવ ખેતીના વિવિધ પાસાઓનું માર્ગદર્શન આપવામાં આવશે. સજીવ ખેતી વિભાવના, ભૂમિ સુપોષણ, જંતુ […]

Continue Reading

ગામના ખેડૂતો ના સહયોગથી ખેરડી ગામેગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ચેકડેમનું નિર્માણ

અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તથા ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો પણ સંકલ્પ કરેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટ તાલુકાના ખેરડી ગામના ખેડૂતો દ્વારા સંપૂર્ણ […]

Continue Reading

વડગામ તાલુકાના નાગરપુરામા વૃધ્ધના અવસાન બાદ દેહદાન કરાયું

વૃધ્ધની અંતિમ ઇચ્છા હતી કે મારા મૃત્યુ બાદ મારી ડેડબોડીને દફનાવશો નહીં દેહદાન કરશો : પરીવારજનો સ્વેચ્છાએ દેહદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરાઇ હતી મૃત્યુ બાદ બનાસ મેડીકલ કોલેજ માં દેહદાન કરાયું વડગામ તાલુકાના નાગરપુરા ગામમાં એક દલિત વૃધ્ધ નું કુદરતી અવસાન થયું હતું.વૃધ્ધ ની અંતિમ ઇચ્છા હતી કે તેમના મૃત્યુ બાદ ડેડબોડી ની દફર્નિવિધ કે […]

Continue Reading

गौमाता को राष्ट्रमाता का दर्जा दिलाने की कवायदछत्तीसगढ़ से हुई तेज, दुर्ग सांसद विजय बघेल ने छेड़ी मुहिम

दुर्ग सांसद विजय बघेल ने महाराष्ट्र में गाय को राज्यमाता का दर्जा दिए जाने का स्वागत किया है. महाराष्ट्र की शिंदे सरकार ने 30 सितंबर को आदेश जारी कर देसी गाय को राज्यमाता का दर्जा देने का ऐलान किया था. इसके साथ ही महाराष्ट्र सरकार ने देसी गाय को भारतीय संस्कृति में वैदिक काल से […]

Continue Reading

Gau Mata will be given the status of State Mother:Ramvichar (Agriculture and Animal Husbandry Minister, Chhattisgarh, Raipur)

Chhattisgarh, Raipur’s Agriculture and Animal Husbandry Minister Ram Vichar Netam celebrated his birthday with simplicity by serving Gau Mata at the Gokul Nagar Gaushala in the capital, Raipur. On this occasion, he performed the worship and rituals of Gau Mata and offered jaggery as Tuladaan, feeding it to the cows. He also prayed for the […]

Continue Reading