દુધાળા પશુઓનાં આહાર વિષયક સૂચિ

શરીરના નિભાવ માટે ગાયને એક કિલો તથા ભેંસને બે કિલો સમતોલ દાણ આપવું જોઈએ. •     પાંચ માસની ગાભણ અવસ્થા પછી દૈનિક એક થી દોઢ કિલો વધારાનું દાણ આપવું જોઈએ. •     પશુને ખોરાકમાં નિયમિત ત્રીસ ગ્રામ જેટલું ક્ષાર મિશ્રણ અને 25 ગ્રામ મીઠું આપવું જોઈએ. •     દુધાળા પશુને સામાન્ય રીતે દૈનિક 20 કિલો […]

Continue Reading

21 માર્ચ, “વિશ્વ કવિતા દિવસ” નિમિત્તે

કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છે કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છેકવિ તો બસ ભાવનાઓને જ વશ હોય છે સંવેદના, વિરહની બીમારીથી પીડાય છે સતતપાણી હોય ગરમ તોય કવિને ખસ હોય છે દાદ, તાળી, લાઈક,ફોલો ને શેર નો છે ભૂખ્યોકાવ્ય સાંભળે એ ઇનામ કવિને બસ હોય છે સરસ્વતીનો છે ભક્ત માટે […]

Continue Reading

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશ્વ જળ દિવસે “જળસંચય જાગૃતિ અભિયાન” માટે મહારેલીનું આયોજન.

જાહેર જનતામા જળ સંરક્ષણ વિશે જન જાગૃતિ લાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે. સમગ્ર ગુજરાતમા સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક ચેકડેમ રીપેરીંગ ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવામાં આવેલ છે. તથા અમારી સંસ્થા દ્વારા બોર રિચાર્જ ની […]

Continue Reading

પંજાબના ગવર્નરશ્રી અને આચાર્ય લોકેશજી વચ્ચે પચપદરાના વિકાસ અંગે વિગતવાર ચર્ચા.

સ્માર્ટ વિલેજ મૂવમેન્ટના સહયોગથી પચપદરામાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે – આચાર્ય લોકેશજી રાજસ્થાન મારું જન્મસ્થળ છે, તેની સેવા કરવી એ મારું સૌભાગ્ય છે – રાજ્યપાલ કટારિયાજી પચપદરા ગ્રામ પંચાયત દ્વારા હોસ્પિટલ માટે પ્લોટની ફાળવણી પ્રશંસનીય છે – ડો. અજીત ગુપ્તા અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજી, પંજાબના રાજ્યપાલશ્રી ગુલાબચંદ કટારિયાજીને […]

Continue Reading

पंजाब के राज्यपाल एवं आचार्य लोकेश की पचपदरा के विकास पर विस्तृत चर्चा

पचपदरा में सुपर स्पेशलिस्ट अस्पताल का निर्माण स्मार्ट विलेज मूवमेंट के सहयोग से होगा – आचार्य लोकेश राजस्थान मेरी जन्मभूमि है इसकी सेवा करना मेरा सौभाग्य – राज्यपाल कटारिया पचपदरा ग्राम पंचायत द्वारा अस्पताल के लिए भूखंड आवंदित करना प्रशंसनीय – डॉ अजीत गुप्ता नई दिल्ली, 18 मार्च 2025: अहिंसा विश्व भारती एवं विश्व शांति […]

Continue Reading

અમરેલી જીલ્લાનું બરવાળા બાવીશી ગામમાં ચેકડેમો માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા નું આયોજન.

અમરેલી જીલ્લાનું કુકાવાવ વળીયા તાલુકાનું બરવાળા બાવીશી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ છે. ગામમાં ચેકડેમ બાંધવાની પહેલ હાથ ધરાઈ છે, જેમાં ગામના ખેડૂતો એ તન, મન, ધનથી જોડાવવાની ખાત્રી આપી અને સાથે સાથે ગામની બહેનો એ પણ આ કાર્યને ગતિ આપવા આર્થિક મદદ માટે જાહેરાત […]

Continue Reading

મિત્તલ ખેતાણી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગુજરાત સરકારશ્રી દ્વારા પશુ-પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવાના સરકારી આદેશ બહાર પડાય તે અંગેની સફળ રજૂઆત.

ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સભ્ય તથા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં પ્રમુખ મિત્તલ ખેતાણી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખોરાક અને પાણીના અભાવે પશુ-પક્ષીઓ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે રાજયમાં ભીષણ ગરમીને ધ્યાને રાખીને રાજયના દરેક ગામ/નગરમાં પશુ-પક્ષીઓ માટે ઘાસચારા અને ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવા, રાજયની દરેક સરકારી કચેરીઓમાં […]

Continue Reading

સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા. જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન ની ૨૧વર્ષની જીવદયા યાત્રા

રાજકોટમાં છેલ્લા ૨૧  વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. કરૂણા ફાઉન્ડેશનની એનીમલ હેલ્પલાઇનની સેવા કરતા સ્ટાફને જાણવા મળ્યું કે, આ નિરાધાર અને રસ્તે રઝળતા પશુઓને ખાવા-પીવાનો પણ અભાવ છે, આ જાણી સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું પશુ-પક્ષીઓનું હરતુ-ફરતુ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું. આ અન્નક્ષેત્ર […]

Continue Reading

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે,રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવપૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડા (રામપાતર)અને ગાયોની પાણી પીવાની કુંડીનું બારે મહિના નિઃશુલ્ક વિતરણ.

તા. 20 માર્ચ, ગુરુવારનાં રોજ રેસકોર્સ – ક્રિકેટ સ્ટેડિયમ ગેટ ખાતે,  તા. 21 માર્ચ, શુક્રવારનાં રોજ મવડી ચોક 150 ફૂટ રિંગ રોડ ખાતે,  તા. 22 માર્ચ, શનિવારનાં રોજ આનંદ બંગલા ચોક ખાતે, તા. 23 માર્ચ, રવિવારનાં રોજ નાગેશ્વર પાર્શ્વનાથ મંદિર ખાતે, તા. 24 માર્ચ, સોમવારનાં રોજ ધારેશ્વર મંદિર – ભક્તિનગર સર્કલ ખાતે, તા. 25 માર્ચ, […]

Continue Reading

गौ आधारित उद्योग: गाँव से ग्लोबल तक

भारत का ग्रामीण जीवन गाय के साथ गहराई से जुड़ा हुआ है। गाय केवल धार्मिक श्रद्धा का केन्द्र नहीं है, बल्कि भारत की कृषि-आधारित अर्थव्यवस्था के लिए एक महत्वपूर्ण स्तंभ भी है । प्राचीन काल से ही गौ आधारित उत्पाद जैसे दूध, घी, दही, गोबर, गोमूत्र और पंचगव्य का उपयोग कृषि, स्वास्थ्य और आध्यात्मिक जीवन […]

Continue Reading