ગૌ આધારિત ઉદ્યોગો: ગ્રામ થી ગ્લોબલ સુધી

ભારતનું ગ્રામિણ જીવન ગાય સાથે ગાઢ રીતે જોડાયેલું છે. ગાય માત્ર ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ નથી, પણ ભારતના કૃષિ આધારિત અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ સ્તંભરૂપ છે. પ્રાચીન સમયથી જ ગૌ આધારિત ઉત્પાદનો જેવા કે દુધ, ઘી, દહીં, ગોબર, ગોમૂત્ર અને પંચગવ્યનો ઉપયોગ ખેતી, આરોગ્ય અને આધ્યાત્મિક જીવન માટે થાય છે. આજના સમયમાં પણ, જ્યારે કૃત્રિમ અને રાસાયણિક […]

Continue Reading

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ગૌમાતા પોષણ યોજના અને પશુકલ્યાણ સંબંધિત નીતિઓમાં સુધારાઓ કરવા માટે રજૂઆત કરાઈ.

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સબસીડી પ્રતિ પશુ પ્રતિ દિવસની હાલની રુ. 30 આપવામાં આવે છે તેની જગ્યાએ વધતી […]

Continue Reading

20 માર્ચ, “વિશ્વ ચકલી દિવસ” 

હવે મુકો આંગણે મગ-ચોખાથી ચિતારેલો બાજોઠ કે ચકમક ચક્કારાણા આવ્યા  ઘર આંગણે ચકલીનો માળો લગાવીએ તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું – રમેશ પારેખ દર વર્ષે 20 માર્ચે “વિશ્વ ચકલી દિવસ” ઉજવવામાં આવે છે. તે પક્ષીઓ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. ઘણા પ્રાણીઓ અને જીવોની જેમ, પક્ષી હંમેશા માનવજાત સાથે […]

Continue Reading

प्रधानमंत्री नरेंद्र मोदी जी ने पहला उपवास गौ रक्षा के लिए किया था

स्कूली जीवन में महात्मा गांधी जी की गौ रक्षा की इच्छा को लेकर देशभर में एक बड़ा आंदोलन चला था। सरकार इस दिशा में कोई कानून नहीं बना रही थी, इसलिए पूरे देश में एक दिन का सार्वजनिक उपवास रखने का कार्यक्रम आयोजित किया गया था। उस समय हम बच्चे थे, शायद प्राइमरी स्कूल की […]

Continue Reading

પશુ-પક્ષીનું ખોરાક પત્રક

પશુ-પક્ષીઓની તંદુરસ્તી જાળવવા માટે ખોરાક એક મહત્વની બાબત છે. જીવદયા સંસ્થાઓમાં ગાય,ભેંસ જેવા પાલતુ પ્રાણી વિશેષ હોય છે, પરંતુ કુદરતમાં વિહરતા પશુ-પક્ષી પણ કયારેક સંસ્થાઓનો આશ્રય મેળવતા હોય છે. જુદા જુદા પશુ-પક્ષીને ખોરાક આપવા માટે ઉપયોગી થાય તે અર્થે ખોરાક પત્રક આ સાથે રજૂ કરેલ છે. જુદા જુદા પશુ—પક્ષીનું ખોરાક પત્રક      સુર્યમુખીના બીજ–૨૫ ગ્રામ […]

Continue Reading

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા શરુ કરાયું વધુ એક નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર દવાખાનું.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 10761 જેટલા પશુઓની સારવાર અને 373 મેજર ઓપરેશન કરાયા રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે સારવાર […]

Continue Reading

ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી ના જતન માટે મિટિંગનું આયોજન.

વરસાદી પાણીનું કેટલું મહત્વ હોઈ તે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામના ખેડૂતો એ સમજીને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને (BJS)જૈન સગંઠન ફાઉન્ડેશન દ્વારા એક મિટિંગનું આયોજન કરેલ જેમાં ગામના ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં જોડાયેલ. કારણ કે ગયા વર્ષે આ ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ગામ લોકોના આર્થિક સહયોગથી એક ચેકડેમનો જીર્ણોધાર કરવામાં આવેલ […]

Continue Reading

અમેરિકન ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ જૈન આચાર્ય લોકેશજીના આશીર્વાદ લેશે

તુલસી ગબાર્ડ હંમેશા ભારતીય હિતો અને હિંદુ સંસ્કૃતિના સમર્થક રહ્યા છે – આચાર્ય લોકેશજી ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ મિશન પર તુલસી ગબાર્ડનું ભારતમાં સ્વાગત છે – આચાર્ય લોકેશજી અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ મિશન હેઠળ ભારત પહોંચી રહ્યા છે. દિલ્હીમાં તેમના રોકાણ દરમિયાન, ગબાર્ડ ભારતના પ્રથમ “વર્લ્ડ પીસ સેન્ટર”ના સ્થાપક અને […]

Continue Reading

वैदिक होली महात्म्य

GCCI और किसान गौशाला के संयुक्त उपक्रम द्वारा गोमय रंग से वैदिक होली मनाई गई। हिंदू धर्म में गाय को पवित्र माना गया है। गाय के गोबर में लक्ष्मीजी का वास होता है। आज भी भारत के कई ग्रामीण क्षेत्रों में गाय के सूखे गोबर का उपयोग ईंधन के रूप में किया जाता है। बड़े […]

Continue Reading

વૈદિક હોળી મહાત્મ્ય

GCCI અને કિશાન ગૌશાળા ના સંયુક્ત ઉપક્રમે ગોમય રંગ દ્વારા વૈદિક હોળી ઉજવવામાં આવી. હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવી છે. ગાયનાં છાણમાં લક્ષ્મીજીનો વાસ છે. આજે પણ ભારતનાં ઘણા ગ્રામીણ વિસ્તારમાં ગાયનાં સૂકાં છાણાનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં છાણ ભેગું કરીને “બાયોગેસ”નું ઉત્પાદન કરી વીજળી માટે ઉપયોગમાં લેવામાં આવે છે.તદુપરાંત […]

Continue Reading