મોટી કુંકાવાવ ખાતે વરસાદી પાણીના જતન માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું તાલુકા લેવલે કાર્યાલય નો ઉદધાટન સમારોહ યોજાયો

“જળ એજ જીવન” ને સાર્થક બનાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટની મોટી કુકાવાવ ખાતે કાર્યાલય ઉદધાટન કરવામાં આવ્યુ. જેનું નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા શ્રી કૌશિકભાઇ વેકરીયા, અમરેલીના લોકલાડીલા સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, શ્રીમાન ગોબર ભગત કુકાવાવ, લાઠીના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, રાજુલાના પૂર્વ ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર, જિલ્લા પંચાયતના સભ્યશ્રી પ્રભાતભાઈ કોઠીવાળ, શ્રી રામભાઈ સાનેપરા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પરસોત્તમભાઈ […]

Continue Reading

14, એપ્રિલ, ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી

બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ દર વર્ષે 14મી એપ્રિલે આપણા સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકર કે જેઓ પૂરા દેશમાં “બાબાસાહેબ આંબેડકર” તરીકે પણ ઓળખાય છે. આપણા ભારત દેશમાં તેમની મહેનત અને યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણા સૌ દ્વારા દર વર્ષે 14મી એપ્રિલને આંબેડકર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. બાબાસાહેબ ‍ એક કાયદાશાસ્ત્રી, […]

Continue Reading

दुबई में विश्व शांति शिखर सम्मेलन को आचार्य लोकेश, स्वामी रामदेव, श्री श्री रवि शंकर संबोधित करेंगे

शिखर सम्मेलन में यूएई सरकार के वरिष्ठ मंत्री, विश्व शांति पुरस्कार सम्मानित हस्तियाँ, समाज सेवी भाग लेंगे सम्मेलन का उदघाटन यूएई के मंत्री शेख नाहयान मुबारक, शेख सलीम खालिद, डॉ अली रशीद करेंगे दुबई में आयोजित हो रहे विश्व शांति शिखर सम्मेलन को विश्व शांति केंद्र के संस्थापक आचार्य लोकेशजी, पातंजलि योगपीठ के संस्थापक स्वामी […]

Continue Reading

હનુમાન જયંતિ – ભક્તિ, શક્તિ અને સેવાની અનન્ય પરંપરા

તા. 12, એપ્રિલે સમગ્ર દેશભરમાં હર્ષ અને ઉમંગ સાથે હનુમાન જયંતિ ઉજવાશે. ભગવાન હનુમાન, ભક્તિ, બળ અને નિઃસ્વાર્થ સેવાનું જીવંત પ્રતિક છે. તેઓને ‘અંજનિસુત’, ‘બજરંગબલી’, ‘પવનપુત્ર’, અને ‘મહાવીર’ જેવી અનેક વિશિષ્ટ ઉપાધિઓથી ઓળખવામાં આવે છે. આ દિવસ પરમ શૂરવીર અને ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીના જન્મદિન તરીકે ઉજવાય છે.હનુમાન (સંસ્કૃત: हनुमान्) એ હિંદુ દેવતા અને […]

Continue Reading

રાજકોટ શહેર ભાજપ મંત્રીશ્રી હરેશભાઈ કાનાણીનો શનીવાર, તા. ૧૨ એપ્રિલ ના રોજ 52 મો જન્મદિન

ચકલીના માળા, પક્ષીઓના પાણી પીવાના કુંડાના વિતરણ સાથે સેવામય ઉજવણી રાજકોટ શહેર ભાજપ મંત્રીશ્રી હરેશભાઈ કાનાણીનો તા.૧૨ એપ્રિલ, શનીવારના રોજ 52 માં વર્ષમાં મંગલ પ્રવેશ. છેલ્લા ૨૯ વર્ષથી રાજકોટ સ્થાયી થયેલા હરેશભાઈ છેલ્લા ૨૬ વર્ષથી રાજકોટ શહેર ભાજપમાં સક્રિય છે. બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને આધારીત રાજનીતી, સેવાક્ષેત્રને વરેલા રાજકોટનાં જાહેર જીવનનાં અગ્રણી હાલમાં તેઓ રાજકોટ […]

Continue Reading

Media Release – Vantara Unveils New Website Featuring a Future-Ready, Immersive Digital Experience in Wildlife Rescue and Conservation

Jamnagar (Gujarat), 10th April 2025: On the occasion of the birthday of its founder and visionary philanthropist, Anant Mukesh Ambani, Vantara – one of the world’s leading organisations in wildlife rescue, rehabilitation, and conservation – announced the launch of its new website: vantara.in. The platform offers a powerful digital experience that combines compelling storytelling with […]

Continue Reading

તા. 12,13,14એપ્રિલ -2025,સૌરાષ્ટ્ર પ્રદેશ સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમિતિ દ્વારા ગુજરાત ના ખેડૂતો માટે સુભાષ પાલેકર કૃષિ (SPK) ત્રી-દિવસીય નિવાસીય તાલીમ શિબિરનું આયોજન. 

આત્મનિર્ભર કિશાન થકી આત્મનિર્ભર ગામ, ઝેર મૂક્ત આહારથી રોગ મુક્ત જીવન આત્મનિર્ભર ભારત થી નિરામય વિશ્વ. આહાર એજ ઔષધ. ચલો ગાઁવ કી ઔર…  ચલો પ્રકૃતિ કી ઔર…  ચલો ગાય કી ઔર… સમગ્ર ગુજરાત ના ખેડૂતો માટે સૌરાષ્ટ્ર પ્રદેશ સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમિતિ દ્વારા પદ્મશ્રી ડો.સુભાષ પાલેકર ગુરુજીની ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર કૃષિ SPK વિષય […]

Continue Reading

11 એપ્રિલ “નેશનલ પેટ ડે” એટલે પાલતુ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને જવાબદારીનો દિવસ  

આજના યુગમાં મોટાભાગના લોકોને પ્રાણીઓનો ઉછેર કરવો ગમે છે. કેટલાકને કૂતરો પાળવો ગમે છે, જ્યારે કેટલાકને ઘોડો, બિલાડી, વાંદરો, ગાય અને ભેંસ પાળવામાં મજા આવે છે. આ એટલા માટે છે કારણ કે પાલતુ પ્રાણી તમારી સાથે રહેવા માટે દરેક શક્ય પ્રયત્નો કરે છે. આ સાથે જ પ્રાણીઓ રાખવાથી મનને ઘણી શાંતિ મળે છે. આ કારણોસર […]

Continue Reading

10મી એપ્રિલ એટલે વિશ્વ હોમિયોપેથી દિવસ – કુદરત સાથે સંગાથનું સ્મરણ

હોમિયોપેથી એ દવા કરતા વધુ – એક શાંતિપૂર્ણ, કુદરતી જીવનશૈલી છે. ચાલો, આ દિવસ એક નવા આરોગ્યયાત્રાની શરૂઆત તરીકે મનાવીએ. દર વર્ષે 10 મી એપ્રિલને વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે સમગ્ર વિશ્વમાં લોકો હોમિયોપેથી દવાઓ પર વિશ્વાસ કરી રહ્યા […]

Continue Reading

હનુમાન જયંતિનાં પવિત્ર દિવસે, તા. 12, એપ્રિલ, શનીવારના રોજ સવારે 09-00 કલાકેથી કિશાન ગૌશાળા દ્વારા ‘મારૂતિ યજ્ઞ’ , ગૌ પૂજનનો  કાર્યક્રમ યોજાશે.

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા. ‘મારૂતિ યજ્ઞ‘ અને ગૌ પૂજન, નાના બાળકો માટે બટુક ભોજન, પધારનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન–પ્રસાદ વ્યવસ્થા, સૌને પધારવા જાહેર આમંત્રણ – ચંદ્રેશભાઈ પટેલ. હનુમાન જયંતિનાં પાવન પર્વ નિમીતે રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલ કિશાન ગૌશાળામાં તા. 12/04/2025 […]

Continue Reading