21 મહિનામાં જ 6 કરોડથી વધુનું ડિસ્કાઉન્ટ સદભાવનાવૃદ્ધાશ્રમના બન્નેમેડિકલ સ્ટોર્સ દ્વારા આપવામાં આવ્યું.

સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર એટલે દર્દીનારાયણની સેવાનું સાચું સરનામું! સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર, (1) નાના મવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે, રાજકોટ, (2) શ્યામ પ્રભુ – ૩, શોપ નો. 1-2-3-4, ગ્રાઉન્ડ ફ્લોર, બાપા સીતારામ ચોક પાસે, નક્ષત્ર – 7 ની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ, ખાતે ચાલી રહેલ, સદભાવના વૃદ્ધાશ્રમના બન્ને મેડિકલ સ્ટોર્સમાં અત્યારે રોજનું 10 લાખ રૂપિયાની દવાઓનું વેંચાણ થઈ […]

4 ઓક્ટોબર, “વિશ્વ પશુ દિવસ”

વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ. દર વર્ષે 4 ઑક્ટોબરનાં દિવસે વિશ્વ પશુ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે પશુઓનાં અધિકારો અને તેના કલ્યાણ સંબંધિત જુદા-જુદા કારણોની સમીક્ષા કરવામાં આવે છે. પ્રાણીઓનાં મહાન આશ્રયદાતા આસીસી(ઇટલી)નાં સંત ફ્રાન્સિસનો જન્મદિવસ પણ 4 ઑક્ટોબરે મનાવવામાં આવે છે. તેઓ પ્રાણીઓનાં […]

અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સન્ન્માન પુરસ્કૃત કંકણ ગ્રુપ પ્રસ્તુત “સોનલ ગરબો શીરે” ગરબા મહોત્સવ યોજાશે

ગુજરાતની લોકસંસ્કૃતિનું ગૌરવ ‘ગરબો’ કંકણ ગ્રુપના 80 થી વધુ કલાકારો દ્વારા પરંપરા, ભક્તિ અને લોકનૃત્યનો દિવ્ય સંગમ યોજાશે તા.4 ઑક્ટોબર, શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે હેમુંગઢવી હોલ ખાતે દિવ્ય, ભવ્ય, સનાતન, નવ્ય, અદકેરુ આયોજન અસ્મીતા ફાઉન્ડેશન દ્વારા “સોનલ ગરબો શીરે ” અવિસ્મરણીય કાર્યક્રમ તારીખ 4 ઑક્ટોબર, 2025, શનિવારે સાંજે 8:30 વાગ્યે રાજકોટના હેમુંગઢવી હોલ ખાતે […]

ડો. કુમાર વિશ્વાસની રાજકોટની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ માટે આર્ષ વિદ્યા મંદિરમાં બેઠક મળી

જલકથામાં સર્વ સમાજને જોડાવા ગીરગંગા પરિવારના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાની અપીલ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવવાના પ્રબળ સંકલ્પ સાથે ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ અંગેની શહેર શ્રેષ્ઠિઓ, ઉદ્યોગપતિઓ, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના શુભેચ્છકો તથા કાર્યકરોની એક બેઠક ગત ૨૬ સપ્ટેમ્બરના રોજ આર્ષ વિદ્યાલય, મુંજકા, રાજકોટ ખાતે મળી હતી.આ બેઠકમાં જલકથાના અનુસંધાને […]

યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પાદ ગો. શ્રી અક્ષયકુમારજી મહારાજશ્રી –(કૃષ્ણાશ્રય હવેલી) ના દિવ્ય સાનિધ્યમાં ”શ્રીજી ગૌશાળા” (ન્યારા) મનાવે છે”શરદ–રાસોત્સવ”

તા. ૫ ને રવિવાર સાંજે ૭–૦૦ વાગ્યાથી રાસના ખેલૈયાઓથી ગૌશાળા ગુંજી ઉઠશે.     શ્રેષ્ઠ ખેલૈયાઓ અને શ્રેષ્ઠ વેશભુષા માટે લાખેણા ગૌસત્વ ઈનામોની વણઝાર જુનાગઢના પ્રસિધ્ધ લોકગાયક શ્રી રાજુ ભટ્ટ અને કુ. નીરૂ દવે રાસમાં રંગ જમાવશે રાસોત્સવ સાથે ભોજન૨સ માણવા ગૌ પ્રેમીઓને જાહેર નિમંત્રણ આપણી ભારતીય સંસ્કૃતિમાં રાસ અને શ્રીકૃષ્ણ અને શ્રીકૃષ્ણ એટલે રાસ એમ […]

માનવ શાકાહારી કે માંસાહારી

માનવનાં હાડકા અને તેની શરીર રચનાનું અધ્યયન એ સિદ્ધ કરે છે કે માનવ શાકાહારી પ્રાણી છે. માનવ પ્રાણી અને શાકાહારી પ્રાણીમાં સામ્યતા તથા શાકાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણીમાં અંતર ‘માનવ માંસાહારી પ્રાણી નહિ પરંતુ શાકાહારી પ્રાણી છે” એ સ્પષ્ટ કરે છે. શાકાહારી અને માંસાહારી પ્રાણીઓ માં નીચે મુજબ મુખ્ય અંતર છે. ૧) શાકાહારી પ્રાણીઓનાં આંતરડાની […]

દૂબળો,પોતડીયો ગાંધી ક્યારેય વીક નહીં

પારકા  ખભ્ભે  ક્યારેય પણ  બંદુક  નહીં સત્ય કહેવામાં કદી  કોઈનીય બીક  નહીં પોતે સ્વયં જ  બની  જાઓ ને પરિવર્તન આચરણ જેવી  તો  કોઈ પણ કિક નહીં ગાંધીથી એટલું તો શીખીએ આપણે સૌ ઠીક  નથી  તેને તરત જ  કહો, ઠીક નહીં ગાંધી એટલે વ્યક્તિ જ નહીં પણ વિચાર અહીંસા જેવી કોઈ હિંસા સામે ટ્રીક નહીં સત્ય […]

નવરાત્રીનાં ગરબાનો સદુપયોગ ચકલીનાં માળા તરીકે કરવા એનીમલ હેલ્પલાઈનની અપીલ

નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની આરાધના માટીનાં ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીનાં ગરબાનું અનેરૂ મહત્વ છે. દરેક માતાજીનું વાહન પણ પશુ-પક્ષીઓ હોય છે. આ માતાજીનાં અતિ પવિત્ર ગરબા કે જેનો સદુપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીનાં આશીર્વાદ સૌને મળી શકે. એટલા માટે જ આ માતાજીનાં ગરબામાંથી ચકલીનો માળો […]

2 ઓકટોબર, ગાંધી જયંતી અને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

મારું જીવન એ જ મારો સંદેશ – મહાત્મા ગાંધી અહિંસા પરમો ધર્મ સચ્ચાઈ કા લેકર શસ્ત્ર, અહિંસા કા લે અસ્ત્ર, તુને અપના દેશ બચાયા. વિશ્વ વિભૂતિ ગાંધીજીનો જન્મ તારીખ 2 ઓક્ટોબર, 1869નાં રોજ સૌરાષ્ટ્રનાં પોરબંદરમાં માતા પૂતળીબાઈની કૂખે થયો હતો. એમના પિતા શ્રી કરમચંદ ગાંધી રાજ્યનાં દીવાન હતા. પાંચ વર્ષની ઉમરે બાળક મોહન ગાંધીને પોરબંદરની […]

1 ઓક્ટોબર, “વિશ્વ શાકાહાર દિવસ”

શાકાહાર અપનાવો, રોગ ભગાવો માંસાહાર સર્વનાશાહાર, શાકાહારી બનો 1 ઓક્ટોબરે, “વિશ્વ શાકાહાર દિવસ” મનાવવામાં આવે છે. વર્તમાન સમયમાં જે પ્રકારે માંસાહારનું ખોટું માર્કેટિંગ કરવામાં આવે છે તેનાથી ઘણા લોકો ગેરમાર્ગે દોરાયા છે. માંસાહાર ખાવાના શોખીન લોકો સાથે હવે આવા ગેરમાર્ગે દોરાયેલા લોકો પણ જોડાયા છે. ભારત દેશમાં તો પશુ-પક્ષી-પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં […]